________________ અર્થ :- જળ, પતંગીયું વિગેરે જીવોનું રક્ષણ કરવામાં હંમેશા તનાવાળા રહે છે ૫ચેન્ટિના હિતમાં પણ જેઓ સયત્ન રહે છે. વિધિ પૂર્વક જેમા ઉપયોગશીલ બનીને ત્રાસથી ત્રસકાયનું રક્ષણ કરે છે એવા મુનિવરેનું નિમી ચારિત્ર અહો વિજયવંત વતે છે. જા અથ :- પોતે કુશળ અને ચક્ષવાળા છે અને કોઇપણ જગ્યાએ એકાંતદૃષ્ટિને ધારણ કરતા નથી અને કાંત દૃષ્ટિથી વ્યવહાર માર્ગમાં ચતુરાઈ ધારણ કરીને ચાલે છે. અને હંમેશા એકેન્દ્રિઓને વ્યથા પમાડવાથી વિરમે છે એવા મુનિવરેનું નિર્મળ ચારિત્ર અહો વિજયવંત વર્તે છે. 112 અર્થ :- જળ, છીપ, કરમીયા, (કાઠનાં) શંખ, કડી, જળ જેવું લાંબુ જીવ આ બધાં બે ઈન્દ્રિયપણે પ્રસિધ્ધ છે. એ સર્વની મનવચન-કાયાની રક્ષા માં જેઓ ઉઘુ કત છે એવા મુનિવરોનું નિર્મળ ચરિત્ર અહો વિજ્યજંતુ વર્તે છે. 96aaaa - અથ - બગાઈ, લીખ, માંકડ, ઉધઈ, ગોપ (લાલ તે ઈન્દ્રિય જીવ) ઘીમેલ, જ, આ બધા વિશ્વમાં તે ઇન્દ્રિયપણે વિખ્યાત છે. જેઓ આ સર્વેને ઘમાં પણ હણતા નથી. એવા મુનિવરનું નિર્મળ ચરિત્ર અડી વિજયવંતુ વતે છે. - ૯ણા અથ :- ભમરો, કળવું, મધમાખી, કાનખજુરો, આ ગીયું જંગલી માખ, વીંછી, વરટા રેનિદ્રય જીવ) વર્ષ કરીકા, જલ્લીકા વિગેરે ચદ્ધિ જીવોનું પિતાનું હિત સાધવામાં ચતુર એવા જેઓ પિતાની જેમ રક્ષણ કરે છે એવા મુનિવરનું નિર્મળ ચરિત્ર અહા જયવંતુ વતે છે. (જલ્લીકા-ઝાલર જેવા વાજીંત્ર જેવું અવાજ કરનાર પ્રાણી) . . 98 અર્થ :- તિ , નારકીઓમન અને દેવો એ પ્રમાણે જગતના ચારે પ્રકારના પંચેન્દ્રિોને પણ મનથી પણ જેઓ હણતા નથી. કલુપતા વગરના અને કઠોરતા વગરનાં જે વચન અને કાયા વડે ન હણે એમાં શું કહેવું છે એવા યુનિવરોનું નિર્મળ ચરિત્ર અહા જ્યવંત વર્તે છે. I !aa - અ :- લોભને જીતે છે તે જીતી ન શકાય એવું હતું સેન્સ લવ છતાય છે. અને મેહ નય એટલે મુકિત હાથમાં આવી જાય છે. એ પ્રમાણે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust