________________ ગુણવાળી છે. આ જ્ઞાતાધમથાંગ સૂત્રને પંડિત એવા જેઓ શિષ્યોની સમક્ષ વિવરણ કરી સમજાવે છે તે ઉપાધ્યાયને હું વંદુ છું 63aaaa અર્થ :- દશ અધ્યયન વાળા એક છે,તસ્ક ધ રૂપ જે આગમમાં દેશવિરતિ ગ્રહણું કરેલા આનંદ વગેરે દશ શ્રાવકોની સમ્યકત્વપૂર્વકના વતની કથા છે તે સાતમા ઉપાસકદશાંગ અંગને જેઓ મુનિવરેને સારી રીતે કહે છે તે ઉપાધ્યાયોને હું વંદુ છું. ૬ઝા અર્થ :- જેમાં એક શ્રે તસ્કધ છે નેવું અધ્યયોનો છે જેની રચના સુંદર છે. જેમાં આઠવગ છે અને જે અનંત અર્થનું મંદિર છે. અતિશય નિર્મળ એવા તે આઠમાં અંતગડદશાંગને જેઓ શિષ્યોને ઉપદેશે છે તે ઉપાધ્યાયોને હું વંદન પા અર્થ :- એક કુતસ્કંધ સ્વરૂપ જે આગમોમાં અનુત્તર વિમાનમાં ગયેલા આત્માઓની વાત 33 અધ્યયન અને ત્રણ વર્ગમાં કહેલી છે તે નવમાં અનુતરો પપાતિક અંગને જેઓ શિષ્યો સમક્ષ કહે છે તે ઉપાધ્યાયને હું વંદુ છું. 6 અથ :- જે દશએકવચન સ્વરૂપ એક અતધ યુકત દશમાં પ્રશ્ન વ્યાકરણ અંગમાં દશ પ્રકારના ગંભીર અર્થની યોજના છે. તે અંગને જેઓ હપૂર્વક અંતઃ કરણમાં સ્થાપન કરે છે તે ઉપાધ્યાયોને હું વંદુ છું. દુકા અર્થ :- જેમાં બે મુતસ્કંધ છે અને જેમાં વોશ અધ્યયનો છે અને જેમાં 1, 84, ૩ર૦૦૦ પદ તે 11 માં વિપાકાંગને કહેવામાં અપ્રમત છે તે ઉપાધ્યાયને હું વંદુ છું. - 68 અ :- જેમાં ચંપાનગરીનું સમવસરણ સુંદર રીતે અદ્દભૂત વર્ણવ્યું છે. જે પહેલા અંગનું ઉપાંગ જગતને અદ્વિતિય હિતકારી જ્યવંતુ વર્તે છે. મુનિજનોને તે ઉપાંગને વિધિપૂર્વક જ્ઞાનિ એવા જે વાંચના આપે છે તેવા ઉપાયોને હું .60aaaa અથ :- જે બીજા ઉપાંગમાં પ્રદેશ રાજાએ પુછેલા પ્રશ્નો કેશીગણધરે ભગવતે કહેલ ઉત્તરો છે. અને સૂર્યાભદેવે કરેલા નૃત્યનું વર્ણન છે. તે ઉપાંગ જેમના મુખરૂપી ઘરમાં નૃત્ય કરે છે. તે ઉપાધ્યાયોને હું વંદુ છું. મારા P.P.AC. Gunratnasuri -M.S. Jun Gun Aaradhak Trust