SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ : ૪૭ : માસ ત્યાજય છે તેમ કુષ્ણુ તિથિ પણ ત્યાજ્ય છે ' “ કશુ | ક્ષયતિથિમાં મહાદુષ્ટ યમદંષ્ટ્રા યમઘંટાગોમાં છાયા લગ્નના તિથિને તે શાસ્ત્રકારોએ અનધિકૃત જ કહી છે. ” બળને હરનાર ૧૧૮ દૂષણે પૈકીના કોઈ પણ દૂષણોની હયાતીમાં ( વી૨૦ પુ• ૧૫, ૦ ૦, પૃ૧૫૫) સામાન્ય કે વિશિષ્ટ દરેકે દરેક પર્વ થાય. રિક્તા(તુચ્છા)માં જ ફશુતિથિ તે કહેવાય છે કે જે તિથિ આરાધનાને પાક્ષિક માસી થાય. ગ્રહણના દિવસે ગણુની સાઝામાટે અધિકારપાત્ર ગણાય નહીં. યમાં મહામંગલિક શ્રી કલ્પસૂત્ર વંચાય, એળીની કે મહા( વી૨૦ ૫૦ ૧૫, અં- ૫, પૃ૦ ૭૭ ) પડવાની અસરઝાયમાં જ પાખી, ચોમાસી તથા ઓળી પર્વ વૃદ્ધિમાં પહેલી તિથિને ફગુ તિથિ જણાવવાને હેતુ આરાધાય. માત્ર કાળુના નામે નિતાંત ધર્મકાર્યોને નિષેધ શો? ફલ્ગ તિથિ એટલે આરાધ્ય તરીકે નામી તિથિ. કરાય એ કેવળ દ્રષ્ટિરાગનું જ ફળ છે. ( વીર પુ. ૧૫, અં૦ ૬-૭, પૃ. ૧૧૯ ). પ્ર–વી. તંત્રોજ તે ઢંઢેરો પીટે છે કે૫. મુ. શ્રી કલ્યાણુવિજયજી મહારાજા-જ્યોતિષ શાસ્ત્રના સિવિ જુના જમાનgવેક્ષક. એ પાઠને નિયમ પ્રમાણે વૃદ્વિતિથિ સંબંધી પહેલી તિથિ ફળ હોવાથી જાણનાર ને સમજનાર અભિવધિત માસ અને અભિવર્ધિત શુભ કાર્યમાં પ્રમાણ નથી ગણાતી... પ્રથમ ફગુ હોઈ | તિથિ બેઉની ઉપેક્ષાની દૃષ્ટિ સમાન જણાવી છે તે સમજી ત્યાજ્ય છે. ( વીરુ પુરુ ૧૫; અં૦ ૨, પૃ. ૨૪, ૨૧ ). | શકે તેમ છે (વીપુ ૧૫, સં. ૧૦, પ્ર. ૧૭૩). - જ્યોતિષ શાસ્ત્ર તિથિવૃદ્ધિમાં પ્રથમ વૃદ્ધિ તિથિને | ઉ-તંત્રીજીએ આ લખાણમાં ખુલ્લે ખુલ્લા જુઠું જ શભ કાર્યમાં કેમ વત ગણે છે એ વાતને જેને અનભવ | શરણું લીધું છે, તેઓ ગુન શબ્દના અર્થને તદ્દન છેડી દે હોય તે તે આ પ્રશ્ન કદી જ ન પૂછે. છે. આ સંસ્કૃત પાઠમાં હીન અને અધિક બનેનો નિષેધ છે. (વીર પુત્ર ૧૫, અં૦ ૧૨, ૫૦ ૨૫ ) તંત્રીજી ક્ષીણ તિથિમાં તે પરાધન કરે છે એટલે બને તિથિને નિષેધ કરવા જાય તે પોતાની આ નવા પર્વલ્પક મુનિવર કાંતિવિજયજી મહારાજ મતની ઈમારત ભાંગીને ભુક્કો થઈ જાય તેમ છે. એટલે તેઓ સાદી તિથિ જેટલીય જ્યોતિષ શાસ્ત્રમાં કશુ તિથિની | શબ્દને અપલાપી અભિવર્ધિત માસ તથા અભિવર્ધિત કિંમત નથી. દીક્ષા, પ્રતિષ્ઠા વિગેરે શુભ કાર્યોમાં સાદી | તિથિની ઉપેક્ષા કરવાનું જણાવે છે, ન માલૂમ વીરા તંત્રીઓને તિથિ લઈ શકાય છે પણ કુગુ તિથિને તે ચોકખો | ક્ષીણુ તિથિ વહાલી, અને વૃદ્ધિ તિથિ દવલી કેમ છે તે સમજી નિષેધ જ કરવામાં આવ્યો છે. જેમ નપુંસક માસ માટે તેમ | શકાતું નથી. ક્ષય પ્રસંગે તેરશને અને વૃદ્ધિ પ્રસંગે લૌકિક ફશુ તિથિ માટે. સાદી તિથિએ કુંડલીથી ગ્રહ ન મળતાં પ્રથમ પૂનમને દશ કહેવાને અલાપ કરવામાં આવે છે હોય ત્યારે છાયા લગ્નથી કે વિજય મુદત્તથી કામ લેવાય | તે પણ ઉપરની કરીને જ પક્ષપાત છે. એકંદરે આ પક્ષછે પરંતુ ફલ્ગ તિથિએ તે તેમ પણ થઈ શકતું નથી. શુભ | પાત દયાને પાત્ર જ લેખાય છે,* કાર્યના લગ્ન માટે ફગુ તિથિને નિષેધ જ છે, પ્ર૦–ફલ્થ એટલે નપુંસક. નપુંસક તે દીક્ષા માટે ય ( વીર. ૫૦ ૧૫, ૦ ૧૪, પૃ૦ ૨૩૯ ) અયોગ્ય છે. તેનાથી વિશેષ શી આશા રાખી શકાય ? ઉ૦-આ દિવસોમાં સામાયિક, પૂજા, પ્રતિક્રમણ, દાન, ઉ૦-તિથિ વૃદ્ધિની નપુંસકતા જિનામાનુસાર નથી શીલ, તપ, ઉપવાસ, સચિત્તત્યાગ વિગેરે કે ન કરવું. | કિન્તુ લૌકિક આગમાનુસાર છે એટલે કૃત્રિમ છે. કૃત્રિમ નપુંસક નિષ્ફળ જાય એમ માનતા હશે. દીક્ષા તો લે છે કિન્તુ મોક્ષે પણ જાય છે. વાસ્તવિક રીતે પ્ર-મુનિવર કાંતિવિજયજી મ. કુગુમાં દૈનિક કાર્યો | | પર્વારાધનમાં પ્રથમ તિથિને ફલ્થ માનવી એ મનસ્વી કલ્પના છે. કરવાની છૂટ પણ આપે છે. જેમકે “ અને તે ફલ્યુ) પ્રશું ફલ્ગમાં પરાધન ઇષ્ટ છે ? કઈ પણ શુભ કાર્યમાં અગર તે દૈનિક સિવાયના વિશિષ્ટ ઉ૦-મહાનુભાવ, ઈષ્ટ છે એટલું જ નહીં કિન્તુ જેન પર્વકાર્યાદિમાં પણ ઉપયોગ થાય નહિ. ” જનેતર દરેક ફગુમાં પર્વારાધના કરે છે. અજેને તે ફિલ્મ ઉ–એટલે છૂટ આપેલ પૂજા વિગેરે દૈનિક કાર્યો તિથિને જ પરાધન માટે યોગ્ય માને છે. તેમના હિસાબે શુભ નથી શું ? યદિ શુભ છે તે ય તેનો નિષેધ કેમ નહીં ? | પહેલી થે ગણેશ ચોથ, પહેલી પાંચમે ઋષી પાંચમ, પહેલી શું તે વખતે ફગુપણુને દોષ ચાલ્યા જાય છે? યદિ એમ અગ્યારશે વ્રત અગીઆરસ અને પેલી ચૅદશે શિવચૌદશ હોય તે દૈનિક સિવાયના વિશિષ્ટ ધર્મકાર્ય કરવામાં કશુને આવે છે. શુદિમાં બીજી ચૌદશે પૂનમ માની સત્યનારાયણની હાઉ શામાટે બતાવાય છે ? પૂજા ભણાવે છે. - પ્ર–વી. તંત્રીએ “ સંવત્સરી, માસિક કે અખાત્રીજ, 1 | પ્ર-શું ફલ્ગમાં લોકોત્તર પૂર્વારાધન ૫ણુ કરાય ? દિવાળી વિગેરે વાર્ષિક કૃત્ય માટે અધિક માસને નિરૂપયોગી | - ઉ૦-મહાનુભાવ, કરાય. એવો પ્રશ્ન જ નકામો છે. તમે બતાવ્યો છે એ જ રીતે પ્રથમ તિથિ પણ અનધિકૃત છે. | કુગુમાં જૈન પર્વોનું બરાબર આરાધન કરે છે, સાંભળો. | (વર૦ ૫૦ ૧૫, અં. ૯, પૃ. ૧૫૫) આવા લેખકોને દેશીને તાવ અનુવાદકજીએ લખેલાં નીન ઉ૦-દશનું પર્વ, નથી, માસિક પર્વ કે નથી વાર્ષિક] વાકય વી. તંત્રીને બરાબર લાગુ પડે છે. “ લોકમાં “શાસને ૫વ વી. તંત્રીજીના કથન પ્રમાણે તે તે કશુમાં આરાધ્ય | પાઠ ખાખે છે” એટલું માત્ર કહેવડાવવા ખતર મનઘડત અર્થે કપીને ગમે તેવા શાસ્ત્રના પાઠો આપી દેવા, એ એક જાતને જ રહે છે. રોગચાળે છે. કોઈ પણ ડાહ્યો મનુષ્ય એવા ચાળામાં કસીને હાની પ્રક-કશ્માં પર્વાનુકાન તે ન જ કરાય. સમાજમાં દયાપાત્ર બનવાનું, નાયી સમાજમાં હાંસીપાત્ર થવાન' ઉલુપ્ત સંવત્સર, સિંહસ્થ વર્ષમાં વાર્ષિક પર્વે થાય |અને ધમાં સમાજમાં અવિશ્વાસપાત્ર કરવાનું કદાપિ પસંદ ન જ વાજિદુના ટર્ન, તથા જિલ્લશે તથઃ સ્પષ્ટ હોવા છતાં કરે.”(વી. ૫૦ ૧૫, અં, ૨, પૃ. ૩૭૫) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034523
Book TitleJain Panchang Paddhti
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay
PublisherCharitrasmarak Granthmala
Publication Year1937
Total Pages88
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy