SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ : ૪૬ : ઉત્તર—મહાનુભાવ, પૂનમ આતિ માટે શાઅમદા શી છે તે તેા તમે! આ લેખથી નક્કી કરી શકશો. બાકી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ કે ભાવને અનુલક્ષીને યાજાએલ ચેાથની સ'વત્સરી, ચૌદશની ચેામાસી, કલ્પસૂત્રનું શ્રીસ ધમાં વાચન, શ્રવણ, તપણી, ચેતના તેની દોરી પ્રમાણથી અધિક ચેાળપટ્ટો, કાથિયા વસ્ત્ર ઇત્યાદિ શુદ્ધ આચરણા છે. સુવિદ્યુિતપર’પરા છે. શ્રીસંધે કાયમને માટે તેને માન્ય રાખી છે, ખાવું જ પૂનમ વિગેરેની ાનિવૃદ્ધિને અગે છે. આમાં નથી હિંસાપ્રધાનતા કે નથી સાવઘતા ? આ ચરણા શાસ્ત્રાનુસાર-શ્રી જિનાગમાનુસાર છે. અશશ્ન ગીતાર્યાંના કાળથી પ્રમાણુ મનાતી આવી છે. પૂ. શ્રીમણિવિજયજી મહારાજ દાદા, પૂ॰ મહાયેગી શ્રી યુટેરાયજી મહારાજા વિગેરેએ તેને યથાવિધિ સ્વીકારી છે. આપી પુનરાવૃત્તિ કરી શકીએ છીએ કે પૂજ્યપાદ મહાપુરૂષોના કરતાં પોતાને સમજી કે વિચાર કરવાની તક મેળવનાર તરીકે ઓળખાવનાર આજના તંત્રી હાય કે ૫૦ આચાય મ॰ હોય, પણ તેને માટે કહેવું જોઇએ કે તે આવેરાદ છે. અર્થાત વી॰ તંત્રીજીની તક તેમને જ મુબારક ડૉ. આપણને તે સેનેર! તક મળી છે એટલે એ મહાપુરૂષોને પગલે ચાલી આત્મકલ્યાણ કરા લેવું જોઇએ. | પૂર્વ ભા॰ શ્રી વિજયાનસૂરિ મહારાજા ચરણા માટે કરમાવે છે કે—તિષ વાસ્તે નો પ્રજ્ઞાતમૂહ રોવે जिसकी खबर न होवे के यह आचरणा किस काल में किस आचार्यने चलाई है, तिसकु अज्ञातमूल कहते है । પેલો જ્ઞજ્ઞાતમૂઢ જ્ઞાનના સિાહિત કૌર સુમધ્યાન ની ઝનની રોવે નહ આચાર્યો ની પરંપરા પણ प्राप्त होवे तिस आचारणा को सूत्र की तरे प्रमाणभूत માનની ચાહિયે ॥ ૨૧ ......બાવાર્થી ની પરંપરા છે जो आचरणा चली आती होवे उसको उच्छेद कहने અર્થાત્ ન માનને જો નો વૃદ્ધિને સોનમાની જ तरे नाश को प्राप्त होवे । પ્ર—નહીં વિ॰ તંત્રી વિનય કરે છે કે “મહાપુરૂષોતે ગમે તે કારણુસર તેનેા આવેા વિચાર કરવાની તક ન મળી હાય, પણ આપણુને તક મળી છે. '' (તે જ અંક, પૃ. ૧૩૪) સારાંશ--પ્રાચીન આચરણા એ જ શ્રી સાંધને આદરય છે અને રહેશે. લ્યુને નામે જુઠ્ઠાણુ... ફેલાવાય છે | એ પૂનમ હાય ત્યારે પહેલી પૂનમ વૃૌ ઉત્તરાના નિયમે ચૌદશ બને છે જે ચાદશરૂપે આરાધ મનાય છે. | (ચીપુ॰૧, * ૨૨-૧૩, પૃ૦ ૨૪-૨૨૬ ) વિચારવું જોઇએ કે—એક તરફ ચૌદશમાં પૂનમ દાખલ કરી, એક અધિક દિવસ આશ્રવ સેવી હિંસાવાળું જીવન વિતાવવુ, સ્વચ્છંદી બનવું અને બીજી તરફ પૂનમ ચાદર્શનો ભિન્ન ભિન્ન આરાધના કરવી. આ બેમાં હિંસારહિત મા કયો? બે દિવસની આરાધનાના નિષેધ કરી શકાય જ નહીં, આથી પૂ॰ ॰ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મ॰, પૂ॰ વયેવૃદ્ધ | આ॰ શ્રી વિજયસિદ્ધિસરોશ્વરજી મ૰, પૂ. શ્રી સાગરાનંદસરીશ્વરજી મ॰, પૂ. આ શ્ર વિજયનીતિસૂરીશ્વરજી મ॰ પ્રમુખ ગીતાર્થો પૂનમ વિગેરેની હાનિવૃદ્ધિ ન કરવાનું માને છે, આચરે છે અને તેમજ ઉપદેશે છે. | ઉ૦વી તંત્રીની સાફ સાફ કરવાની વ્યાખ્યા અનુસાર તેમના આ કંથનમાં “ તે મહાપુરુષો ભૂલ્યા છે '' એવુ સાકથન છે. બદ્દામહ મનુષ્ય આથી વિશેષ શું લખી શકે ? પ્ર૦—વી ત’ત્રીજી બચાવ કરે છે કે- આમ નહીં | હાત તા કાઇ ક્રિયાદ્વારાદિ કરી ચૂકત જ નહીં.” (તે જ અંક) સં. ૧૯૫૨ વિગેરે વર્ષામાં ભા. શુ. ૫ વિગેરેની વધઘટમાં જુદી જુદી વિચારણા થઇ છે જેમાં પુનમની વધધટને અગે તેરશની વધઘટ કરવાનું પણું સપ્રમાણુ જાહેર થયું છે છતાં ય ત્રીજી ઉપર પ્રમાણે કલમ ચલાવે છે એ ઓછી શરમની વાત છે ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ઉ~~~શિથિલતાને અંગે સાવદ્ય પ્રવૃત્તિ ચાલે તે અશુદ્ધ આચરણા છે, જેને રાકવી એ શાસ્ત્રસમ્મત મા છે. પ્રસ્તુત પ્રશ્નમાં તે। શિથિલતા કે સાવઘતાને સ્થાન જ નથી આ આયરણામાં આરાધનાની આરાધ્યતા છે, શુભ ધ્યાનનો પ્રાપ્તિ છે, આજ્ઞાપાલન છે; જ્યારે વી॰ તંત્રીજીના પુનમ તથા ચૌદશને એક કરવારૂપ આ ક્રિયાદ્વાર (!) દશ અગિયાર દિવસમાં બારે પર્યાં પળાવી એક બે દિવસના સ્વચ્છંદી વતનરૂપ સાવલ ક્રિયાને નેતરે છે. આવા પર્વલુ પક ક્રિયાહારને શ્રી સંધ શીરીતે સાથ આપે ? પ્ર૦—પ્રથમ પૂનમ તેા ફલ્ગુ તિથિ છે, જે દિવસ જ્યોતિષ ગ્રંથમાં અશુભ મનાય છે તે તે દિવસે ધર્માંનું અનુષ્ઠાન ન કરાય, ઉ—આ પશુ તમારી અપૂર્વ શેાધ લાગે છે.' ૪૦—એ તો વી॰ તંત્રીજીની કૃપા છે. અમારૂ તા એટલું જ કહેવુ છે કે તમેા કહ્યુ તિથિમાં પર્વ ન માનો. —જ્યોતિષ શાસ્ત્રમાં તે લુપ્ત સંવત્સર, સિંહસ્ય ગુરૂ વર્ષ, ગુરૂ શુક્રના ઉદ્દયાસ્ત દિન, ચેામાસ, ક્ષીણ માસ, અધિક માસ, યમલાદિ યેાગવાળા દિવસે। શુભ કાર્યો માટે નેજ માન્યા છે. પૂ આ. શ્રી રત્નશેખર સૂરીશ્વરજી મહારાજા ૪, ૬, ૮, ૯, ૧૪, •)) ક્ષી, કહ્યુ, ક્રૂર અને દગ્ધા તિથિઓને શુભ કાર્ય માટે વજ્ર બતાવે છે. તમારા મત પ્રમાણે તા આ તિથિ પર્ધાનુષ્ઠાન તથા કલ્યાણક વિગેરે માટે અશુભ છે. પ્ર૦—એ દરેકમાં પત્રનું અનુષ્ઠાન છોડયુ ન પાલવે. એકદમ શુદ્ધ દિવસ લેવા જઈએ તા ધમ સેવાના દિવસ જ ન મળે. ઉઠીક છે. વાતા કરવી જ્યાતિષના નામે અને ચાલવું ઇચ્છા પ્રમાણે, તમારા જ્યોતિષના નામે કરાતા પૉરાધનના નિષેધ આવા જ પ્રકારના છે. પ્ર૦—ખીજા પ્રકારના અશુભ દિવસેમાં ગમે તેમ કરેા તેની તે। ચિંતા નથી, કેવળ ફલ્ગુ માસ અને ફલ્ગુ તિથિને વી તંત્રજી માને છે કે-પૂર્વાચાર્ય મહારાજાઓનાં કરતાં | પર્વના અનુષ્ઠાનમાં વર્જ્ય માનવા એ જ મુદ્દાની વાત છે. પોતાને વધારે સમજુ તરીકે એળખાવનાર આજને સેાલિક | આ વાતને ભિન્નભિન્ન લેખાએ નીચે મુજબ જાહેર કરી સિટર હોય કે મોટા ચમરબંધી ઢાય પણ તેને માટે કહેવુ' | છે. સાંભળા... જોઇએ કે તે પામર છે, અહીં માપશે આ વાકયને સંસ્કાર વી તંત્રો પવની મારાધનાને અંગે જેમ અધિક www.umaragyanbhandar.com
SR No.034523
Book TitleJain Panchang Paddhti
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay
PublisherCharitrasmarak Granthmala
Publication Year1937
Total Pages88
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy