SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ : ૪૮ : એક અપેક્ષાએ તિષ શાસ્ત્રમાં નિષિદ્ધ વૃદ્ધિ તિથિની | પૂ૦ વાચકવર્થ અને કરમાન છે કે વરાળ છે, ઘડીમાં જ ખાસ પર્વ પ્રારંભ કરો છે, પચ્ચકખાણ કરો :કરવી. એટલે બે અમાસ હોય ત્યારે લોકિક પ્રથમ અમાસે છે. લૌકિક પશુમાસ તથા ફલ્યુતિથિમાં આગમની આરા- પાક્ષિક અનુક'ને તથા દીવાળી પર્વનું અનુષ્ઠાન થવાનું જ. ધના વહન તથા ઉપધાન કરો છો. કલ્લુ માસમાં બાર હવે ગુરૂઆજ્ઞામાં શું બાકી રહ્યું? પર્વે આરાધે છે, વિશતિસ્થાનક તપ, રોહિણી, પાંચમ પ્રવર્તમો ફશુ માટે શું માને છે ? આરાધે છે, પાક્ષિક કરો છો, કશુમાં મહિનાનું ઘર ઉ–માસપ્રતિબદ્ધ કાર્યો પોતાના અધિક માસમાં ન પંદરનું ધર આરાધો છે, પ્રથમ ભાદરવાના છેલ્લા ચાર થાય, તિથિપ્રતિબદ્ધ કાર્યો પિતાની અધિક તિથિમાં ન થાય, દિવસોમાં પર્યુષણ પર્વનું અનુષ્ઠાન સે છે. મહાભાંગ ન આચરાય આ શાસ્ત્ર આજ્ઞા છે. આમાં તે દિવસે બીજી લિક શ્રી કલ્પસૂત્રનું વાંચન શ્રવણુ આરંભ છો. કદાચ તિથિના અનુષ્ઠાનને નિષેધ નથી થતો. અધિક માસમાં ચૌદશ જન્મ-વાંચન ઉત્સવ પણ કરો છો, ક્ષીણ બારશે તેમ વિગેરે કોઈ પણ પર્વ સેવવાને નિષેધ નથી થતા, તેમજ ફિલ્થ તેરશે આત્મકલ્યાણના પરમ હેતુરૂપ પર્યુષણ મહા તે પર્વારાધનનું ફળ પણું યથાયોગ્ય મળે છે જ. આ પની શરૂ કરો છો. કશુ એકમે મહામંગલિક શ્રી ક૫ ન્યાયથી વૃદ્ધિ પ્રસંગે લૈકિક પ્રથમ પાંચમ, આઠમ, ચાદશ કે સૂત્રને આદરે છે, વાંચે છો, સાંભળે છે. ક્ષીણ બીજે કે પૂનમે અનુક્રમે ૫, ૮, ૧૪ કે ૧૫ તિથિઓનું અનુષ્ઠાન કલ્સ ત્રીજે ત્રણ લેકમાં શ્રેયકારી અટ્ટમ કરે છે. ક્ષીણું સેવાય નહિં એટલું જ નહિ કિન્તુ તે તિથિઓ પૂર્વતિથિની છઠ્ઠ કે શું આઠમે શાશ્વતી ઓળી પર્વને આરંભે ડો. સંજ્ઞાને જ પામી જાય છે. આ જ રીતે પ્રથમ કાર્તિકમાં ફલ્થ દિવસમાં ઓળી સાધો છે. ફલ્ગ પૂનમે ચારિત્રપદને જ્ઞાનપંચમી, પ્ર૦ વૈશાખમાં અખાત્રીજ, પ્ર. ભાદરવામાં સેવે છે. કહેગુ અમાસે જ દિવાળી મનાવો છે. ફલ્ગ સંવત્સરી તથા પ્ર. આમાં દિવાળી પર્વ ન કરાય. ચૌદશમાં સંતિકર પાઠ ભણશે. ફલ્યુતિથિમાં રહિણી કરે સારાંશઅસજઝાયમાં કેટલાએક ધર્માનુષ્ઠાનને નિષેધ છે. આ શું કહેવાય ? ચાવવાના જુદા અને બતાવવાનો જુદા જેવો ઘાટ થયો. અકળાઈને આક્રોશમાં આવ્યા છે, કિન્તુ કોઈ પણ સ્થાને અધિક માસમાં ધર્માનુષ્ઠાન કે વિના વરતુ વિચારજો અને શસ્ત્રપ્રતિકૂળ હોય તેને સુધારજો. પર્વનુષ્ઠાનનો નિષેધ નથી. અર્થાત કિક પ્રથમ તિથિને આરાધનામાં સર્વથા ફલ્ગ તરીકે માની હેય એવા પ્રતિષ્ઠિત પ્ર-સ્મરણ, તર્કણા, આચારણું કે પૂ૦ શાસ્ત્રના પ્રમાણનો અભાવ છે. આધારે તમો ઠીક સમજાવતા હશે, કિન્તુ ગુરૂવર્ય આ વિષયમાં શું આદેશે છે? આ રીતે લૈકિક પ્રથમ પૂનમે યાને લોકોત્તર ચોદશે ઉ– દરેકે દરેક પૂ. આચાર્ય મહારાજાએ વિગેરે શ્રી | | પાક્ષિક પર્વનું અનુષ્ઠાન કરવામાં ફાગુને જરાય પણ દોષ શમણું સંઘ ફલ્ગમાં ઉપર પ્રમાણે પર્વનાં અનુદાન મનાતો નથી. આદરે છે, આચરે છે, ઉપદેશે છે, તેમજ અનુમોદે છે. [પૂનમના યે ૧૩ ને ક્ષય કરે વળી પ્રથમ પૂનમ વિગેરેને કશુ તરીકે બદનામ | પૂનમ વધે તો તેરશ વધારવી કરનારાઓ પણ કગુના દિવસે શુભ અનુષ્ઠાન તપ વિગેરે ઉપરની ભિન્ન ભિન્ન વિચારણાથી એ જ પ્રમાણે સિદ્ધ કરવાની આજ્ઞા આપે છે. તે પણ તેમના જ શબ્દમાં છે કે પર્વને લેપ કરી શકાય જ નહીં. યદિ કોઈ પર્વ ધટે વાંચી લે. | તે પૂર્વની તિથિ તે પર્વરૂપ બને છે. પૂર્વની તિથિ પણ ૧–મુનિવર કાંતિવિજયજી-“ કગુના દૈનિક સિવાયના | પર્વ હેય તે તેની ય પહેલાની તિથિ પૂર્વ પર્વરૂપ બને છે. વિશિષ્ટ પર્વકાર્યાદિમાં પણ ઉપયોગ થાય નહીં , અર્થાત ! પૂનમ ધટે તો સેમવારી દશ પૂનમ બને છે. રવિવારી ફશુમાં દૈનિક કાર્યો કરવાં. | તેરશ જ ચૌદશ બને છે. ૨– વી. તંત્રી-ફગુપૂનમે મુનિવિહાર વિગેરે થાય.(પૃ. ૯)] પર્વ બેવડાય પણ નહીં. કોઈ પર્વ વધે તે ઉત્તરા તિથિ –વી. તંત્રીજી-અધિક માસ માસિક અને વાર્ષિક કો | જ લેત્તર પર્વરૂપ બને છે. વૃદ્ધિતિથિ પૂર્વની તિથિની માટે નિપગી (૫૦ ૧૫૫ ) અર્થાત તે પાક્ષિક વિગેરે સંજ્ઞાને પામે છે તે પણ પર્વતિથિ હોય તે તેની પણ અનુષ્ઠાન માટે નિરૂપયોગી નથી આ જ નિયમે વ્યવસ્થા થાય છે. રવિવાર અને સોમવારે | વૃદ્ધિ પૂનમ હોય તે સોમવારી પૂનમ જેન પુનમ છે, ૪-પૃ. મુ. શ્રી કલ્યાણવિજયજી મહારાજ (૧૦)-કેઇ | | રવિવારે જેન ચિદશ છે અને શનિવારે બીજી તેરશ છે. પણ ચામાસી ચૌદશ પછીની પૂર્ણિમાની વૃદ્ધિમાં ચામાસી આ ગણિતમાં ૫૯ ઘડી પ્રમાણુ શુદ્ધતિથિ એ જ ગજ છઠ્ઠ ચૌદશ અને પ્રથમ પૂર્ણિમાએ લખ, માસી | પ્રતિક્રમણ ચંદશે લખવું અને બીજી પૂનમને આરાણ પૂનમ છે. ગજવડે માપવાથી પર્વોની બરાબર વ્યવસ્થા થઈ જાય છે. લખવી. (વી પુ. ૧૫, સં. ૧૨, પૃ. ૨૦૭) આ માન્યતાના પ્રમાણ પાઠે નીચે મુજબ છે. અર્થાત–આ પાઠમાં છઠ્ઠના અનુષ્ઠાનની, ઉપવાસ, પ્રતિ- | ૧. પૂ વાચકવર્ય શ્રી ઉમાસ્વાતિજી મહારાજ ફરમાવે જમણુ, સચિત્તયાગ, શીલપાલન વિગેરે આરાધનની સાફ અનુજ્ઞા | छ । क्षये पूर्वा तिथिः कार्या, वृद्धौ कार्या तथोत्तराः। છે. આ હિસાબે પૂત્ર શાસ્ત્રકાર મહારાજેએ ફરમાવેલ લકત્તર આ છોકના આધારે પુનમની વધ-ઘટમાં તેરશની પૂનમે તપ આદિ કરવાનું ન રહ્યું. “બકરું કાઢતાં ઊંટ વધઘટ કરવાનું હું પહેલાં સમજાવી ગયો છું. પેઠું ” તે આનું નામ. તદુપરાંત સૌ કોઈ જાણે છે કે પૂ. | અહિં તે આ લેકમાં એક ઐતિહાસિક નિર્ણય છે આ૦ શ્રી વિજયાનંદસૂરિજી ભ૦નો સમુદાય તેઓશ્રીના તે વ્યક્ત કરવો જરૂરી માનું છું . | તિાય હોવાનું અગે પ્રથમ ( નપુંસક ) જેઠ પૂ. આ. શ્રી કાલિકાચાર્યજી મહારાજાએ વી. સં. ૫૭ માસમાં જ ગુરૂજયતિ પર્વ ઉજવે છે. I લગભગમાં એથે સંવત્સરી તથા ચોદશે ચૌમાસી સ્થાપી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034523
Book TitleJain Panchang Paddhti
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay
PublisherCharitrasmarak Granthmala
Publication Year1937
Total Pages88
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy