SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ : ૩૭ : આ | પ્ર—વી તત્રીજી ખૂલે છે કે “ ક્ષયપ્રસંગે આરાધનાના વિલાપ ન થાય અને વૃદ્ધિપ્રસંગે બેવડાય નહિ, એ હેતુથી મા રૂપે પૂર્વા વૃદ્ધો ઉત્તરા૦ ના નિયમ યેાજાયા છે. (વીર પુ॰ ૧૫, અં૦ ૫, પૃ૦ ૭૫ ) અર્થાત્ ક્ષય-વૃદ્ધિને અનુલક્ષીને બનાવેલ નિયમ આરાધનાના વિલાપ ન થાય તે ખાતર જ છે. આ નિયમે ચૌદશને સંસ્કાર તેરશને અપાય છે. પૂનમ પણ પતિથિ છે. તેની આરાધના માટે શું કરવું? ઉ—વી. તંત્રીની કબૂલાત પ્રમાણે પૂનમ અને ચૌદશ અને પર્દની આરાધનાના વિલાપ ન કરવા ઢાય તે બન્નેને અક્ષુણ્ણ રાખવા જ જોઇએ. બન્નેને સ્વતંત્ર એકેક અહા રાત્ર આપવે જ જોએ, આવુ' જ વૃદ્ધિને અ'ગે સમજવાનુ છે. | પૂન ઉ—અહીં સામવારે બડી ૧ થી બડી ૫૭ સુધી મને ભાગકાળ છે. આથી સામને અહેારાત્ર પૂનમનું અનુષ્ઠાન કરવાને ચેાગ્ય છે. પ્ર—માનો કે શાડ શુદ્ધિમાં રવિવારે તેરશ ધડી પ, સામવારે ચૌદશ ૪૦ ૧ તથા સામવારે જ પૂનમ ધડી ૫૭ | છે. પછી તે જ રાત્રે અશાડ વિંદ એસે છે એટલે મગળવારે એમ છે, અહી પૂનમના ક્ષય થયા છે તેા તેના માટે શી વ્યવસ્થા કરવી ? | પંચાંગમાં પણ પૂનમની વૃદ્ધિમાં આ હિસાબે જ તિથિ વ્યવસ્થા કરાય છે. જુઓ. સં૦ ૧૯૮૯ ના માગશર શુદ્ધિમાં શનિવારે તેરશ ઘડી ૫૦, પળ ૧૨, રવિવારે ચૌદશ ઘડી ૫૫, પળ ૫૯, સે।મવારે પૂનમ ઘડી ૬૦, પળ-૦ અને મંગળવારે પણ પૂનમ ઘડી, પળ-૧૫ હતી. ઉપરના નિયમે રવિવારે તેરશ, સામવારે ચૌદશ અને મગળવારે પૂનમ | માની, દરેકે ચૌદશ તથા પૂનમની આરાધના કરી છે. શું ખાલક કે શું વૃદ્ધ ? શું સમક્તિધારી કે શું પંચ મહાવ્રત ધારી ? શુ' અન સ્ત્રી કે શુ પ્રવર્તિની સાધ્વી ? શુ ક્ષુલ્લક કે શાસનસમ્ર!૮ આચાર્ય ? એમ ક્રાઇમાં આ ચૌદશ પૂનમ માટે બે મત ન હતા. ભા॰ શુ૦ ૫ ના ક્ષયમાં અન્ય પંચાંગના આધારે શુ ૬ ના ક્ષય કરવા વખતે વી॰ તંત્રીને પૂનમના ક્ષયે તેરશના ક્ષય કરવાની પ્રથા શાઅમર્યાદાથી વિપરીત છે એવુ ખ્યાલમાં આવેલ (વી॰ પુ॰ ૧૩૩) છતાં એ વી તંત્રીએ જ પેાતાના વી॰ પંચાંગમાં એ તેરશ છાપી છે, સામવારે ચૌદશ કરી છે તથા સામવારે ચૌદશ આરાધી છે. પુનઃ કહેવાની જરૂર નથી કે ઉત્સર્ગ કરતાં અપવાદ બળવાન ડેાય છે, માટે ક્ષય-વૃદ્ધિના પ્રસંગે ઔયિક નિયમ ન રહી શકે. ગણિતથી પણ વૃદ્ધિતિથિ એ પૂતિથિનુ વિકૃત અંગ છે. આથી પ્રથમ પૂનમ એ મુખ્ય તથા અસલી પૂનમ નથી, તેને ઉદય પૂનમ માનવી, એ નિયમ અહી લાગુ પાડી શકાય નહીં. આ રીતે રવિવારે મુખ્યતયા પૂનમ નથી, સંસ્કારજાત ચૌર્શ છે, શનિવારે ચૌદશ નથી કિન્તુ બીજી તેરશ છે. પૂનમની ધડીને પણ ધડીવાલા સંસ્કાર આપી શુદ્ધ તિથિ બનાવીએ તે ઉદયકાળે પૂનમનુ અસ્તિત્વ આવી ઉભરશે. આ રીતે સેામવાર એ અથાડી પૂનમ પર્વતા જ અહેારાત્ર છે. દિગમ્બરી ગણિત પ્રમાણે પણ મુખ્યતાએ સેામવારે જ પૂનમ આવે છે. ખીજી તરફ અશાડી ચૌદશ પણ ચૌમાશી પતિથિ છે. તેને ઔદિયેક અહેારાત્ર તે પૂનમ જ બની ગયેા છે. માખાળગાપાળ તેને પૂનમ તરીકે માને છે, આરાધે છે. હવે ચૌદશ માટે ય સ્વતંત્ર મહારાત્ર જોઇએ જ. એટલે પુન: ક્ષયે પૂર્વાના ન્યાયે રવિવારે ચૌદશ આવે. રવિવારે ૫ ઘડી પછી તે। ચૌદશની ૫૫ છે જ, તે દિવસે ધડી ચૌદશના સયેાગ છે જ, તેને ૫૯ ઘડીના ખારાપવાળી પૂનમના હિસાબે પ ઘડીને સંસ્કાર આપીએ એટલે રવિવારે ચૌદશ બનવાની. આ રીતે રવિવારે ચૌદશ મનાય છે અને પૂર્વના તેરશના ક્ષય થાય છે. સૌના એકમત છે. અભિષિત પડીને પૂર્ણાંક્ત રીતે ૫૯ ઘડીની શુદ્ધ તિથિવાળા સંસ્કાર આપીએ તેા રિવવારે સવારે ચૌદશના અને શિનવારે તેરશો ભેગકાળ આવે છે. યુદ્ધો ઉત્તરાના નિયમે મુખ્યતાએ સામવારે જ પૂનમ છે. એ પૂનમ માનવાથી આબાળગે પાળમાં મામા થવાના જ. એટલે જ્ઞાર્નને અનુલક્ષીને ખીજી પૂનમ જ પૂનમ રહેવાની અર્થાત્ પહેલી ચૌદશ ખનવાની. | હવે ચૌદશ એ છે. પુનઃ પુત્તા ઉત્તરાના ન્યાયે શનિવારે ખીજી તેરશ આવે છે. આ રીતે સેમવારે પુનમ, રવિવારે ચૌદશ અને શનિવારે ખીજી તેરશ માનવી જોઇએ. પ્ર—માતા કે અશાડ શુદિમાં શુક્રવારે તેરશ બડી ૫૪, શનિવારે ચૌદશ ઘડી ૫૯, રવિવારે પૂનમ ઘડી ૬૦ અને સામવારે પૂનમ ઘડી ૩ છે. આમાં પૂનમ વધી છે તેનું શું કરવું? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat યાદ રાખવું કે અહીં હાર્યાંના નિયમે તેરશ તે તેરશ નથી, ચૌદશ છે, તથા ચૌદશ એ ચૌદશ નથી પણ પૂનમ છે. | ચૌદ પૂનમ સ્થાપી એ અપવાદ વિધિ છે. તેરશે ચૌદશ આવી એ અપવાદાપવાદ વિધિ છે. :ઉત્સગ કરતાં અપવાદ અને અપવાદ કરતાં અપવાદાપવાદ બળવાન જ ડાય છે એટલે આ વિધિમાં ઔયિકતા નિયમ રહેતા જ નથી. દિગમ્બરીય તિથિ વ્યવસ્થા પણ રવિવારે ચૌદશ કરવાના પક્ષમાં છે. સારાંશ-હાનિ–વૃદ્ધિ પ્રસ ંગે પૂનમ તથા ભા॰ શુ॰ પ ની |હાનિ-વૃદ્ધિ કરવી નહી. તેને અક્ષુણ્ણ પ રાખી તેના અટ્ઠારાત્રમાં પવરાધન કરવુ' કિન્તુ પના લેપ તે કરાય જ નહી, આ તિથિ વ્યત્રસ્થા પ્રમાણે પૂનમની હાનિ-વૃદ્ધિમાં તેરશની વધઘટ માનવી, લખવી એ જ શાસ્ત્રીય માર્ગ છે. પ્ર—આ નિણૅય કરવા પહેલાં કેટલાક ઊડાપાડ કરી લેવા જરૂર છે. ઉ—પૂનમ લૌકિક પંચાંગાનુસાર ૬૫ ઘડીની ખની જવાથી વધી છે જે તેની વાસ્તવિક વૃદ્ધિ નથી. શાશ્વત નિયમથી વિરૂદ્ધ કલ્પિત વૃદ્ધિ છે. સેામવારે ઉદય પૂનમ છે, રવિવારે લૌકિક અભિવતિ પૂનમ છે. મા માન્યતામાં | ઉ૦—ખાસ પૂછેા, તમેને પ્રશ્નોત્તરદ્વારા પરમ સત્યની વિશેષ પ્રતીતિ થશે. પવલાપ ઇષ્ટ નથી પ્ર—પૂનમ તથા પાંચમ પતિથિ નથી, ઉ—શ્રી ભગવતી સૂત્ર-વૃત્તિ, વિપાકસૂત્ર-વૃત્તિ, મહાનિશિથ સૂત્ર પચાશક વૃત્તિ, પ્રવચનસારાદ્વાર, યોગશાસ્ત્ર વૃત્તિ, શ્રાદ્ધદિનકૃત્ય, શ્રાદ્ધવિધિ સવૃત્તિ, સ. ૧૫૮૩ તે સામર્યાદાપટ્ટક, હીરપ્રશ્ન, સેનપ્રશ્ન વિગેરે શાસ્ત્રોમાં તથા અવિચ્છિન્ન પરંપરામાં ૨, ૫, ૮, ૧૧, ૧૪, ૧૫, ૦)) એમ www.umaragyanbhandar.com
SR No.034523
Book TitleJain Panchang Paddhti
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay
PublisherCharitrasmarak Granthmala
Publication Year1937
Total Pages88
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy