SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ : ૩૬ : આ (ઉપરના) લખાણથી નવી કલ્પના માટે બચાવના | બહાર પડ્યું છે, જેમાં પર્યંતિથિની હાનિ-વૃદ્ધિ સાક bit માર્યા છે અને વીરશાસનમાં આવેલા તિથિઓના લખા-Tબતાવવામાં આવી છે. ણમાંથી શ્રી જવા માટે પ્રયાસ સેવ્યો છે. આ લખાણ જે ઉ–ભાઈ એ તે આ જમાનાને પવન છે કે ક્રાન્તિ, કે હડહડતું જૂઠાણું છે છતાં ઘડીભર માની લઈએ, ૫ણુ બે | કાતિ ને કાતિ. આ નવું પંચાંગ એ પણ એક પંચાંગ પૂનમ હોય ત્યારે ભૌતિયા પંચાંગમાં જે બે તેરશ લખવામાં પદ્ધતિની ક્રાંતિ જ લે. દિગમ્બરે જિનાગમને ન માને, સ્થાનકઆવે છે તે પણ અણસમજુ માટે છે એમ માનશો તે જે માગઓ પંચાંગીને ન માને અને નવાં શસ્ત્ર બનાવે તે પછી દિવસે ભીંતિય પંચાંગમાં ચૌદશ લખી હોય તે દિવસે આ નવા તિથિવાદીએ તિથિની આચરણને ન માને અને ચંડાશુગંડુ પંચાંગમાં ચૌદશને અંશ પણ ન હોય છતાં તે નવું પંચાંગ કાઢે એમાં આશ્ચર્ય શું? જ્યાં ભીંતિયું પંચાંગ મુજબ ચૌદશ સમજુ અને અણસમજુ બધા કરતા આવ્યા જોવાનું ય પૂરતું જ્ઞાન નથી ત્યાં ચૌદશના ક્ષય વૃદ્ધિના આંકતેનું કેમ? સમજુ માટે આરાધવાની જુદી તિથિ અને ડાઓ કેટલો અનર્થ કરશે તેને જવાબ ભવિષ્યકાળ જ અણસમજુ માટે જુદીના ભાગલા જુદા પાડ્યા હોય એવું આપશે. સાંભળ્યું કે જાણ્યું નથી; માટે ખેટ બચાવ કરે એ યુ. પી. મ એક કહેવત છે કે રનીયા રાણા રામ નિરર્થક છે. ( યા સટ્ટા ) મેં સત્તા હૈ, આ નવું પંચાંગ વ્યાજના (સમયધર્મ, તા. ૨૯-૧-૩૬, વ• ૫, અં. ૧૧ | લેભે મૂડીના સદંતર નાશને જ નેતરે છે; કેમકે ઉદયન એકાંત પૃ૦ ૮૫) આગ્રહથી પર્વલેપની બેદરકારી કે જેની ચર્ચા હું આગળના આ જવાબમાં સ્પષ્ટ કહ્યું છે કે-પૂનમના ક્ષયે તેરશને ક્ષય | પ્રકરણમાં કરીશ તે આજે સ્પષ્ટ છે. અને એટલા માટે જ મનાતો આવ્યો છે, લખાતે આવ્યો છે. જેમાં સમજુ કે આ નવું પંચાંગ ( એડવરટાઈઝ ) પ્રકાશિત કરવામાં અણસમજુ માટે કોઈ જાતને તિથિભેદ નથી. " આવ્યું છે. દરેક પરાધક વિવેકીની ફરજ છે કે વ્યાજના હવે આપણે શાસ્ત્રનું પ્રમાણ લઈએ તે સ્પષ્ટ આજ્ઞા છે કે લોભમાં મૂળ મુડી ન જાય એટલા માટે સાવચેત રહેવું. પર્વતિથિના ક્ષયે પૂર્વતિથિને પવંતિથિ માનવી અર્થાત પૂર્વ તીર્થંકર ભગવાન શ્રી મહાવીર દેવ પણ આપણને પુનઃ તિથિને ક્ષય કરવો, વિગેરે માત્ર બાળકો માટે નથી; કિન્તુ | ચેતવે છે કે ગળાTrg gો વટ્ટ, પ્રાણg gો નિરમાબાળગોપાળ માટે છે અને ત્યાં જ અમને આજે આઠમને | વાગે | cર્વ માં મવક 1 પૌષધ છે એમ આબાળગોપાળમાં પ્રતીત હોવાનું ” श्री आचारांग सूत्र. જાહેર કર્યું છે. આ નવા પંચાંગે લત્તરમાંથી લૌકિક રીતિમાં પ્રવેશ આ આજ્ઞા આપણા પૂર્વ મહાપુરૂષો જાણતા હતા, 1 કપે છે. આ નવા પંચાંગમાં આજ્ઞાભંગ, આચરણુભંગ તેથી જ વિ. સં૧૯૫૨ ની ચર્ચામાં “ પૂનમના ક્ષયે તેર-1 વિગેરે નુકશાન તો પ્રત્યક્ષ જ છે. અને ક્ષય કરવાનું તે પ્રમાણ મળે છે ” વિગેરે જાહેર કર પૂ૦ મહાયોગી શ્રી બુટેરાયજી મહારાજ, પૂ. ગચ્છાવામાં આવ્યું છે. એ તો નિર્વિવાદ સિદ્ધ છે કે આજના આ | ધિરાજ શ્રી મૂલચંદજી ગણી, પૂ. શાંતમૂર્તિ શ્રી વૃદ્ધિચંદ્રજી દેઢડાહ્યા આચાર્યો કરતાં તે પૂ૦ મણિવિજયજીદાદા વિગેરે મ, પૂ શ્રી ગંભીરવિજયજી મ૦ ના ચરણસેવી વયેમહાપુરૂષે અધિક જ્ઞાની અને અધિક ભવભીરૂ હતા. તેઓ વૃદ્ધ અનુભવી શ્રાદ્ધવર્ય શ્રીમાન કુંવરજી આણંદજી જેઓ તિથિને અંગે જરાય પિલ ચાલવા દેતા નહીં, એ વાત ૫૦ વર્ષથી જૈન પંચાંગ પ્રકટ કરે છે તેઓ આ નવા ઢંગનું ધરણેન્દ્ર સૂરિના પાટણના ફરમાનની ચર્ચા પરથી સમજી શકાય પંચાંગ દેખીને સત્ય જ ઉચારે છે કે –“ તિથિઓની ક્ષયછે. તેઓશ્રીએ આજ્ઞા પ્રમાણે માગ સ્વીકાર્યો છે. સમજુ કે વૃદ્ધિ લખવાની પ્રવૃત્તિ સં. ૧૯૯૨ સુધી કઈ પંચાંગમાં અણુસમજુ દરેકને એક જ માર્ગ આદેશ્ય છે, અને અખિલ | ન હતી” (જૈનધર્મ પ્રકાશ પુત્ર પર, અં૦ ૯, પૃ. ૩૧૪ ) હિંદમાં અવિભક્તપણે એક જ દિવસે પૂર્વારાધન કરાવ્યું છે તે | અર્થાત આ વર્ષે પર્વતિથિન હાનિવૃદ્ધિ લખવાનું શરૂ થયુ એટલે પર્વના ક્ષયે પૂર્વતિથિનો ક્ષય લખવાની પ્રથા અણુ- છે તે નવીન પ્રવૃત્તિ છે. સમજી માટે છે એમ કહેવું એ માત્ર દલીલનું દિવાળું છે. મારાંશ એ છે કે અત્યારસુધી જે રીતે જૈન ભતિયા પ્ર—તરવ૦ અનુવાદક ચાલુ ભીંતિયા પંચાંગને જ બધી | પંચાંગ બનતા આવ્યા છે તે રીતિ અને તે રીતિએ બનતા ભૂલનું મૂળ માને છે (વી. પુત્ર ૧૫, અં૦ ૨૦, પૃ. ૩૨) [ પંચાંગ જ શાસ્ત્રાનુસારી છે. એટલે વી. ઓફિસ તરફથી ચાલુ વર્ષમાં નવી ઢબનું પંચાંગ | પ્રકરણ ૬ : સંયુક્ત પર્વતિથિ. જ આગમતા / ચૌદશ તેરશ બને છે. પણ આ ' મહિનામાં ૧૨ પર્વતિથિ છે. જે પૈકીની ૨, ૫, ૮, ૧૧ | તેરશને ક્ષય મનાય છે. તથા બે ચૌદશ હોય ત્યારે પહેલી એ એકેક પર્વે છે, જ્યારે ૧૪, ૧૫ અને ૧૪, ૦)) એ | ચૌદશ તેરશ બને છે. મા શાસ્ત્રીય વિધિ છે. જોડિયા પર્વે છે. બાર પર્વમાં ચતુષ્કર્ષ આગમત છે. એ જ ન્યાયે પૂનમનો ક્ષય થાય ત્યારે તેનું અનુકાન તેમાં પણ આ સંયુક્ત તિથિઓનો સમાવેશ થયો છે. એકેક | ચૌદશે અને ચૌદશનું અનુષ્ઠાન તેરશે કરવું તેરશના ક્ષય પવને આશ્રીને જે નિયમ છે તે જ નિયમ સંયુક્ત પર્વને લાગુ કરવો. તથા બે પૂનમ હોય ત્યારે પુનમનું પર્વાનુકાન બાજી પડે છે. પૂનમે અને ચૌદશનું અનુષ્ઠાન લૌકિક પ્રથમ પૂનમે એટલે આપણે ઉપર જોઈ ગયા કે ક્ષીણ ચૌદશે ચૌદશનું અનુ. | લોકેનર ચૌદશે કરવું, એ ૫ણું શાસ્ત્રસંગત છે. દાન આરોપિત ઉદયવાળી ચૌદશે એટલે તેરશે થાય છે અને આ વસ્તુને વિસ્તારથી સમજી લઈએ. સમા તિથિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034523
Book TitleJain Panchang Paddhti
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay
PublisherCharitrasmarak Granthmala
Publication Year1937
Total Pages88
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy