SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ખાર પતિથિ માની છે, તેને તમારે પત્તિષિ ન માનવી, એ તમારી મુનસફીની વાત છે. પ્રથા પ્રમાણેાથી તે પીતથિ પૂનમને ગૌપ` માનવુ જોઇએ. : ૩૮ : માનવી કે નષ્ટ થઈ ગએલી છે તે અમે તમને મિત્રભાવે પુછીએ છીએ કે ભાઇ ! આઠમે તમને શું ખાનગીમાં માપેલ છે કિન્તુ | કે નષ્ટ થએલી આઠમ માટે એક સ્વતંત્ર દિવસ રાખા છો અને પૂનમે તમારા શે। અપરાધ કર્યો છે કે તેને માટે સ્વતંત્ર દિવસ રાખવાના તમાને વિચાર જ આવતા નથી ? ૫૦—મહાનુભાવ, ખીજાને દોષિત માનવા મને તે તે જ દોષના અખાડામાં જઈ નભવુ એ કયાં સુધી ચાલી શકે ? આ બન્નેની માન્યતામાં એક પર્વ ધટે છે એ દિવા જેવી વાત છે તેથી તેની માન્યતા દુષિત છે, તમેા બન્ને ય પર્વને ઓળવા છે. કિન્તુ પૂ શાસ્ત્રકાર મહારાજોને કાષ્ઠ પણ પતિથિના લાપ ઇષ્ટ નથી, એટલા ખાતર જ તેઓશ્રીએ ક્ષયે પૂર્વા ને નિયમ બનાન્યેા છે. અન્ય પૂરું પુરૂષોને પણ પલાપ ઇષ્ટ નથી જે હું આગળ જણાવીશ. મહા પ્ર૦—એક પર્વ ધટે તે। હાનિ શી ? મનાય અને અમુક તથા અમાસ મુખ્ય —અમુક પર્વ મુખ્ય ખાસ ભેદ કાંઈ ઉલ્લેખિત નથી. એ અપેક્ષાએ વિચારીએ તેાય પૂનમ પવરૂપે જ છે. તમે ચતુપૂર્વી સિવાયના ખીજ વિગેરે પર્વની હાનિવૃદ્ધિમાં એટલું જ નહીં કિન્તુ હરકેા ઇષ્ટ તિષિની હાનિ—વૃદ્ધિમાં પૂર્વતિથિની વધધટ માને છે, / સ્વીકારા છે. માત્ર પૂનમ અમાસની વધધટમાં પૂર્વ-પૂર્વાંતર | તિથિની વધઘટ ન માના, એ કઇ જાતને ન્યાય ? પૂનમ ધટે તા ચૌદશે પૂનમ કરેા છે, ચૌદશ ઘટે તે તેરશે ચૌદશ | આરાધે છે. તા ચૌદશને પૂનમ કર્યા પછી તેરશને ચૌદશ કરવાની આજ્ઞા કેમ ન પાળી ? તમે! પૂનમને ગૌણૢ માન વાતા પક્ષ કરા ! એને સ્પષ્ટ અર્થા એ જ છે કે પૂનમને પવ માનવાને સાઇપૂર્વકના ઇન્કાર. આ કાર હજી સાક્ સાk શબ્દોમાં નથા કરાતા એટલે ભય પશુ પ્રશસ્ય છે. પ્રશ્ન—વી. તંત્રી જણાવે છે કે “ પર્વની આરાધના જે વારે તે તિથિ હોય તે દિવસે કરવાની હોય. પછી એ સાથે ઢાય તેા બેય પની આરાધના થાય તેમાં નવાઈ જેવું શું છે ? ' ( વી॰ પુ॰ ૧૫, ૦ ૮, પૃ૦ ૧૩૪ ) અર્થાત્ પૂનમ ધટે ત્યારે ચૌદશ-પૂનમનું સંયુક્ત અનુન્નાન કરી લેવું. એમાં જુદા દિવસ લેવાની શી જરૂર છે ? ગાણુ માવે ચતુષ્પવત્ર મુખ્ય છે ઉ—મહાનુભાવ, તમે ચૌદશે ચૌદશ તથા પૂનમનું એક અનુજન કરવા ઇચ્છે હા એટલે અહીં તત્વ. અનુવાદકે ચૌદશ ઘટે ત્યારે ચૌદશનુ અનુષ્ઠાન પૂનમે સાથે કરી. લેનારને જે આપત્તિ દેખાડી છે તે જ આપત્તિ તમારી ઉપર જ આવી પડે છે. ૪૦—તેઓએ ચૌદશ પૂનમનું અનુષાન પૂનમે કરનારને જે આપત્તિ દર્શાવી છે તે વ્યાજબી છે. ત્યાં તેનું લખાણુ આ પ્રમાણે છે “ ભેા મિત્ર ! ચતુર્દશી અને પૂનમ બન્ને આરાજ્ય તરીકે તમને સમ્મત છે. જો તારા મત પ્રમાણે ચૌદશના ક્ષયે પૂનમ કરવામાં આવે તે પૂનમની જ આરાધના થઇ, ચૌદશની આરાધના ઉપર તેા પાણી જ મુકાઇ જશે. ’ જો તમે એમ કહેવા માગે કે “ ચૌદશના ક્ષય થએલા હાવાથી તેની આરાધના પણ નષ્ટ થઈ ગએલી છે” તો અમે તમે ને મિત્રભાવે પુછીએ છીએ કે ભાઇ ! આઠમે તમને શું ખાનગીમાં આપેલ છે કે જેથી નષ્ટ થઇ ગએલી આઠમને તમે ફેરવીને માને છે અને ચૌદશે તમારા અપરાધ કર્યાં છે કે તેનું નામ પણું સહન થતું નથી ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ( વીર॰ પુ॰ ૧૫, ૦ ૨૧, પૃ૦ ૩૪૨ ) ઉ—સ. એ જ લખાણથી તમારા ચૌદશે ચૌદશ પૂનમનું અનુષ્ઠાન માનવાનેા પક્ષ પશુ દેષિત જ દૂર છે. તે નચે પ્રમાણે— બે મિત્ર ! ચતુર્દશી અને પૂનમ બન્ને આરાજ્ય તરીકે સમ્મત છે. જો તમારા મત પ્રમાણે પૂનમના ક્ષયે ચૌદશ કરવામાં આવે તે ચૌદશની જ આરાધના થઇ, પૂનમની શ્મારાધના ઉપર તો પાણી મૂકાઈ જશે. જો તમે એમ | કહેવા માગેા કે પુનમના ક્ષય હાવાથી તેની આરાધના પણ મહિનામાં ૧૨ ને બદલે ૧૦-૧૧ પ રહેશે, ઉ~હરકાઇ પૂનમ કે અમાસ ધટે તે શીલપાલન, પાષધ, આરંભના નિષેધ વગેરે પ દિવસની ઓછી સંખ્યા હોવાથી ક્ષતિ વસ્તુ હું પર્વાનુષ્ઠાનમાં સમજાવી ગયા છુ. જેથી પૂજા, સામાન્ય રીતે અનુષ્ઠાનમાં તે પહોંચશે, એકદરે એક બે દિવસ અધિક આશ્રવ સેવાશે, પાપ કરાશે. આમાં તે સાવદ્ય ક્રિયા માટે તે દિવસેામાં છૂટા રહેવાની તરફેણ છે. શું આવી સાવઘ પ્રવૃત્તિને શુદ્ધ મા કડી ટાઇ વિવેકી સહકાર આપી શકે ખરા? હરગીજ નહીં. પ્ર॰—અહીં વી ત ત્રીજી ઇચ્છે છે કે એક વર્ષ શીલા દુિના નિયમવાળા ૩૫૪ દિવસ આવે તે શું કરે ? મહિનાના શીલાદિના નિયમવાળા ૨૯ દિવસ આવે તે શું કરે? અને પખવાડિયાના નિયમવાળા ૧૪ દિવસ આવે તો શું કરે ? એના પણ શ્રી દર્શનવિજયજીએ ખુલાસા કરવ જરૂરી છે. ( વી. પુ॰ ૧૫, ૦ ૮, પૃ૦ ૧૩૪ ) ઉ—પહેલાં એક વાત જણાવી દઉં કે વી તત્રોના રાજ્યમાં તિથિ ધરે છે તેની તરફેણ કરાય છે તેમ તિષિ વધે તેની તરફેણ બિલકુલ કરાતી નથી. જેમ પૂનમ રે ત્યારે તંત્રીજી તેનુ અનુષ્ઠાન ઘટાડવા માટે ૧૪ દિવસના જખવાડિયાની દલીલ કરે છે તેમ પૂનમ બેવડાય ત્યારે વીતંત્રીજી સેાળ દિવસના પખવાડિયાની દલીલથી બન્ને પૂનમ ભિન્નભિન્ન અનુષ્કાન કરવાનું કેમ સ્વીકારતા નથી ? ક્ષયમાં તા પખવાડિયાને સામે ધરવું અને વૃદ્ધિમાં અવિરતિમાં ડુબકી મારવી. આવી દલીલની કિંમત શી ? | હવે તેમના પ્રશ્નના ખુલાસા કરૂં. કે ખરી વાત એ છે કે પખવાડિયાના નિયમવાળા ૧૪, ૧૫, ૧૬ જેટલા દિવસનુ પખવાડિયુંઢાય તેટલા દિવસ શીલ પાળે, એ જ રીત મહિને તથા વર્ષ માટે છે. એટલે એક વર્ષ શીલાદિના નિયમવાળા ૩૫૪ શીલ પાળે અને અધિક મહિના ડેમ તે ૩૮૩ દિવસ સુધી પણ શીલ પાળે. આમાં પ્રશ્ન કરવાની અગત્ય જ ન હતી. વાસ્તવમાં વર્ષે, ચામાસ, માસ કે પક્ષ એ સકતાનો મુખ્યતા હૈાય ત્યાં વસાની સંખ્યા જોવાતી નથી, જો કે તિથિની સંખ્યા ( ૩૬૦ ૩ ૩૯૦ વિગેરે ) પૂરેપૂરી ડ્રાય છે પણ દિવસે અપાષિક હોય છે. શીલવ્રતવાળા તિથિ ક્ર www.umaragyanbhandar.com
SR No.034523
Book TitleJain Panchang Paddhti
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay
PublisherCharitrasmarak Granthmala
Publication Year1937
Total Pages88
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy