SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ર ઉપર જ હજી ઘણા વિચાર કરવાના રહે છે અને હું ધારૂ છું કે કોઈ પણ વિદ્વાન દાર્શનિક રહસ્યાને જાણવામાં જેટલા ઉંડા ઉતરતા જશે, તેટલા જ તેમાંથી અપૂર્વ સાર ખેંચી શકશે અને તે દ્વારા ભારતવર્ષમાં કંઈ નવા ને નવાજ પ્રકાશ પાડતા રહેશે. આવી રીતે ભારતવર્ષના વિદ્વાનાને એક-બીજાના દાનિક તત્ત્વા અનાયાસે જાણવાના મળે, એને માટે કલકત્તાના ક્લિાસોકિલ સાસાઇટીએ આવી કાંગ્રેસ ખેલાવવાની જે ચાજના ઉભી કરી છે, તેને માટે તે સાસાઇટીને ધન્યવાદ આપી. હું મારા મૂળ વિષય ઉપર આવીશ. પ્રાચીનતા જૈનદર્શન એ ભારતવર્ષના આસ્તિક છંદના પૈકીનુ એક છે, અને તે ધર્મ અથવા દર્શન એક પ્રાચીનમાં પ્રાચીન છે. એ વાત ખરી છે કે જ્યાં સુધી જૈનધર્મના ગ્રંથા વિદ્વાનાનાં હાથમાં ન્હાતા આવ્યા ત્યાં સુધી જૈનતત્ત્વજ્ઞાન લેાકાના જાણવામાં ન્હોતું આવ્યું, ત્યાં સુધી જૈનધર્મ એ બૌદ્ધધર્મની શાખા છે, જૈનદર્શન એક નાસ્તિક દર્શન છે, જૈનધર્મ અનીશ્વરવાદી ધર્મ છે. ઇત્યાદિ નાના પ્રકારની ક૫નાએ લાકેાએ કરી; પરન્તુ છેલ્લા કેટલાક વર્ષોંથી જેમ જેમ જૈનસાહિત્ય લોકોના હાથમાં આવતું ગયું, જૈનધર્મનાં ડા તત્ત્વા લેાકેાના જાણવામાં આવ્યા અને બીજી તરફથી ઇતિહાસની કસોટીમાં જૈનધર્મની પ્રાચીનતાનાં અનેક પ્રમાણેા મળવા લાગ્યા તેમ તેમ વિદ્વાના પેાતાના મતા ફેરવવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034515
Book TitleJagat Ane Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorVijayendrasuri
PublisherYashovijay Jain Granthmala
Publication Year1991
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy