________________
કલકત્તામાં ભરાએલા ઇન્ડિયન ફિલોસોફીકલ કોંગ્રેસમાં ઇતિહાસતત્ત્વમહાદ્ધિ જૈનાચાર્ય
શ્રીવિજયેન્દ્રસૂરિ મહારાજ
મા
જૈનતત્વજ્ઞાન
ઉપર વંચાયેલા નિબંધ H
ઉપક્રમ
ભારતવર્ષના જાનામાં જૂના ઇતિહાસ પણ એ વાતનુ પ્રતિપાદન કરે છે કે—અહિ એવા ઉચ્ચકોટીના તત્ત્વજ્ઞ પુરુષો હતા, જેની ખરાખરી ભાગ્યેજ બીજો કોઇ દેશ કરી શકતા. ભારતવર્ષના દર્શનામાં એટલુ ઉંડુ રહસ્ય સમાએલું છે કે, જેને તલસ્પર્શ કરવામાં આજ કોઈપણ વિદ્વાન્સફલતા મેળવી શકતા નથી. કમનસીખ ભારતવર્ષ આજ ઇંતરદેશના તત્ત્વજ્ઞા તરફ તાકી રહ્યો છે અને વાતની વાતમાં ઈતર દેશના તત્ત્વજ્ઞાનાં પ્રમાણા આપવાને આપણે હરવખત તૈયાર રહીએ છીએ. મારા નમ્ર મત પ્રમાણે આપણે ભારતવર્ષના દર્શના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
ފ
www.umaragyanbhandar.com