SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ મતત્ત્વ बद्धवैराणि भूतानि द्वेषं कुर्वन्ति चेत्ततः । शोच्यान्योऽतिमोहेन व्याप्तानीति मनीषिणाः ॥ અર્થાત્--જેથી કરીને આપણે શકિતરહિત બનતા હાઇએ, પરંતુ ખીજાતું મંગળ થતું હાય તા તેથી આપણે આન ંદિત થવું જોઇએ. કાઈના પ્રત્યે કદાપિ દ્વેષભાવ રાખવા નહિ; કારણ કે દ્વેષ એ અનિષ્ટનું મૂળ છે. જે પેાતાના શત્રુએ પ્રત્યે દ્વેષ રાખે છે તે મેહથી વ્યાપ્ત થઇ ગયેલા ાય છે, એમ ધારી નાની પુરુષો તે માટે દુ:ખી થાય છે. હવે પેલું ભગત્ર વચન યાદ કર. ભકતાત્માનાં લક્ષણા ગણાવતાં પ્રભુ ાતેજ હે છે કે: ૧૧૪ यस्मान्न द्विजते लोको लोकान्नेोद्विजते च यः । यो न हृष्यति न द्वेष्टि न शोचति न कांक्षति ॥ "" ન દ્રષ્ટિ ” શબ્દ ઉપર વિચાર કરી જો, ઉકત ભગવાયસબંધે પુરાણકાર આ પ્રમાણે સ્પષ્ટીકરણ કરે છે; પ્રહ્લાદ વિષ્ણુભકિતના ઉપદ્રવ પુન: ચાલુ કર્યાં છે એમ હિરણ્યકશિપુના જાણુવામાં આવતાં તેણે તેને ઝેર આપવાના હુકમ ફરમાવ્યો. વિષયપાનથી પશુ પ્રહાદ મૃત્યુ પામ્યા નહિ. ત્યાર ખાદ દૈત્યેશ્વરે પેાતાના પુરાહિતાને મેલાવી કાઇ પણ મંત્ર-તંત્ર કે જાદુપ્રયાગથી પ્રહ્લાદને મારી નાખવાની આજ્ઞા કરી. તે પુરાહિતા પ્રહાદને પેાતાની સાથે લઇ ગયા અને એકાંતમાં કેટલાક ઉપદેશ આપ્યા. તેઓએ પ્રહ્લાદને કહ્યું કે; “ તારા પિતા પેાતે જગા ઈશ્વર છે, તા પછી અનંત પરમાત્મા જેવાખાનાં ગુણુગાન કરવાથી તારૂં શું કલ્યાણ થવાનું હતું? ” પ્રહ્લાદના વિચારામાં કે વિશ્વાસમાં એથી પણુ લેશમાત્ર ક્રૂરક ન પડયા. મતલખ કે પ્રક્ષ્ાદ ,, * સ્થિરમતિ ” જ રહ્યો, અને પુરાહિતાના ઉપલા શબ્દો સાંભળીને માત્ર હસ્યા. છેવટે દૈત્યપુરાહિતાએ અભિચાર ક્રિયા અજમાવવાના આરંભ કર્યાં. અગ્નિમય સ્વરૂપવાળી અભિચાર-ક્રિયાએ પ્રહ્લાદના હૃદયમાં ત્રિશૂળ માર્યું, છતાં પ્રહાદને તેથી કશી હાનિ થઇ નહિ, ક્ષટું ત્રિશૂળ ભાગીને ચૂરેચૂરા થઈ ગયું. ત્યાર પછી તે મૂર્તિમાન અભિચારી ક્રિયાને પેાતાનેજ નિર્દોષ પ્રહાદ પ્રતિ પ્રેરવામાં આવી. તેના બદલે લેવા ક્રોધાવેશમાં અભિયાર ક્રિયા કરનારા દૈત્યપુરાહિતા તરફ્ પાછી ફરી અને તેમના પોતાનેાજ ધ્વંસ કરવા લાગી. આ દેખાવ જોઇ પ્રહાદ કરુણ સ્વરે પ્રાના કરવા લાગ્યો કે: “ હે કૃષ્ણ ! હું અનંત ! આ જીવાની રક્ષા કરા ! ” એટલી પ્રાર્થના કરીને શાંત બેસી ન રહેતાં તે પે.તે દૈત્યપુરાહિતાને બચાવવા આગળ દાડયા અને પરમાત્માને સમાધીને કહેવા લાગ્યા કેઃ “ હું સર્વ વ્યાપિન, હૈ જગત* अनिकेतः स्थिरमतिभक्तिमान् मे प्रियो नरः । (6 66 એમાંના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034498
Book TitleDharmtattva
Original Sutra AuthorN/A
AuthorBhimji Harjivan
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1924
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy