SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય ૧૬ મે–ભગવદ્ગીતાને સન્યાસ ૧૦૫ કહે છે. સાધારણ રીતે તેને સન્યાસ કહેવામાં આવે છે. “કના ત્યાગ કરવા એ સંન્યાસીઓનું સ્થૂલ કર્તવ્ય છે. મુકિતના ઉપાય તરીકે સ્વયં ભગવાને પશુ તેજ માના ઉપદેશ કર્યો છે. તે સિવાય તેમણે એમ પણ કહ્યુ` છે કે “ જો તમારે જ્ઞાનયેાગમાં આરૂઢ થવુ હોય તે ‘કમ` ' એજ તમારે માટે આવશ્યક છે; પરંતુ જો જ્ઞાનયોગમાં આરૂઢ થઇ ચૂકયા હૈ। તો ‘ક્ર`ત્યાગ ’ એજ સહાયરૂપ છે.” आरुरुक्षोर्मुनेयोगं कर्म कारणमुच्यते । योगारूढस्य तस्यैव रामः कारणमुच्यते ॥ અર્થાત્~~યાગની ઇચ્છાવાળા મુનિને માટે નિષ્કામ કર્માંજ સાધન કહેવાય છે, અને યેાગમાં આરૂઢ થયેલા મુનિને માટે શમ–સંકલ્પના ત્યાગ-એજ સાધન કહેવાય છે. શિષ્ય--પર ંતુ કત્યાગ અને સસારત્યાગ એ બન્ને શું એકજ નું સૂચન કરે છે? જો તેમજ હાય તા તા સંસારત્યાગ પણ એક પ્રકારના ધર્મજ ગણાય ! જ્ઞાનીને માટે શુ તેજ કર્તવ્ય છે? "" ગુરુઃ—-પૂર્વગામી શાસ્ત્રાના સિદ્ધાંત તા તેજ છે. જ્ઞાનીની સાધનામાં તેના પેાતાના ક ત્યાગ સહાયભૂત બને છે એ વાત સત્ય પણ છે. સ્વયં ભગવાકય તેને ટકા આપે છે; પરંતુ ક યાગવડે ચિત્તશુદ્ધિરૂપ ચેાગ્યતા મેળવ્યા વિનાજ હરકાઇએ કના ત્યાગ કરી દેવા અથવા સંસારને તિલાંજલિ આપી દેવી, એવી કૃષ્ણેાકત પુણ્યમય ધર્માંની શિક્ષા નથી, ભગવાને કર્યેાગ અને કત્યાગ એ ઉભયને મુક્તિનાં સાધન કહ્યાં છે; પરંતુ તેમાં શ્રેષ્ઠતા તા કયાગનેજ આપવામાં આવી છે. संन्यासः कर्मयोगश्च निःश्रेयसकरावुभौ । तयोस्तु कर्मसंन्यासात् कर्मयोगो विशिष्यते ॥ ભાવાર્થ :--- સ ંન્યાસ અને કર્મયોગ એ બને માર્ગો નિશ્ચય કલ્યાણુને કરનારા છે, પણ તેમાં કસન્યાસથી કમ યાગમ કરવાં તેજ શ્રેષ્ઠ છે. શિષ્યઃ--એવું તા કાઈ કાળે બને નહિ. રાગને દૂર કરવા એ જો ઇચ્છવા ચેાગ્ય હાય તા રાગના હુમલા કદાપિ આવકારદાયક લેખી શકાય નહિ. કર્મ ત્યાગના માગ ને ઠીક ગણાતા હાય તા પછી કર્માંચાગના મા કદાપિ શ્રેષ્ઠ હોઇ શકે નિહ. ગુરુઃ——કર્મ કરવા છતાં જો કત્યાગનું ફળ મળી શકતુ. હાય તો ? શિષ્યઃ-તા તા પછી કર્માંયેાગજ શ્રેષ્ઠ; કારણ કે તેમ કરવાથી તા કÖયાગ અને કમ`ત્યાગ ઉભયનું એકીસાથે ફળ મળી જાય. ગુરુઃ—ત્યારે યથાર્થ વસ્તુ પશુ તેજ છે. પૂર્વીગામી હિંદુધના ઉપદેશ એવા છે કે કર્માંત્યાગપૂર્ણાંક સંન્યાસ ગ્રહણ કરો, ગીતા એવા પ્રોાય કરે છે કે કમાઁ એવા ચિત્તથી કરી કે કર્મી કરવા છતાં સંન્યાસનું ફળ મળી શકે. નિષ્કામ કર્મ કરવાં એજ યથા સન્યાસ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034498
Book TitleDharmtattva
Original Sutra AuthorN/A
AuthorBhimji Harjivan
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1924
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy