SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય ૯ મા–જ્ઞાનાની િ ૬૯ તેા દર્શીન પણ ભાગ્યેજ તમને થવાનું ! એક મનુષ્ય વિજ્ઞાનશાસ્ત્રમાં કુશળ હાય, પણ જો તે કાવ્યરસાદિના આસ્વાદનથી કમનસીબ હોય તેા તે અશ્ર્વ મનુષ્યજ છે, એમ કહેવું જોઇએ. એવીજ રીતે જે મનુષ્ય સૌદર્યપ્રિય હોય અને સર્વ સૌ માંથી પેાતાની રસવૃત્તિને પાછુ આપી શકતા હાય, પરંતુ જગતનાં અપૂર્વ વૈજ્ઞાનિક તત્ત્વાથી અજ્ઞાન હોય તેા તે પશુ અધ મનુષ્યજ છે. ઉપર કહ્યા તે ઉન્નય પ્રકારના મનુષ્યા મનુષ્યત્વરહિત છે, અને તેથી તેટલે શૈધ ભ્રષ્ટ છે. જે ક્ષત્રિયપુત્ર પોતે યુદ્ધવિશારદ હાય છતાં રાજધથી અનભિજ્ઞ હાય, અથવા તેા. રાજધમ જાણવા છતાં રવિદ્યામાં અજ્ઞાન હોય તે તે હિંદુધર્માનુસાર ધર્મભ્રષ્ટ છે. હિંદુશાસ્ત્રના યથા મર્મ એજ પ્રમાણે છે. તે સ મનુષ્યેએ સર્વ પ્રકારના વિષયામાં કુશળતા પ્રાપ્ત કરવીજ જોઇએ. ગુરુ:—નહિ, સર્વ મનુષ્યાએ તેમજ કરવુ જોઇએ એવા મારા આગ્રડ નથી. અલબત્ત, એટલું છે કે પ્રત્યેક મનુષ્યે પેાતાની સમસ્ત મનેત્તિઓની કમેટી તેમજ ખીલવણી તા કરવીજ જોઇએ. શિષ્ય:——તે ખરાખર છે, પરંતુ સર્વ મનુષ્યાથી તેમ ખની શકે એવુ આપને લાગે છે ખરું ? સ મનુષ્યેાની સર્વ વૃત્તિએ એકસરખી તેજસ્વી હાતી નથી. ઘની મનોવૃત્તિ વિજ્ઞાનના અભ્યાસમાં વધારે તેજસ્વી હાય છે તેા કાઈની વૃત્તિ સાહિત્યના ક્ષેત્રમાં અદ્દભુત કાર્ય કરી શકે તેવી હાય છે. સાહિત્યની વૃત્તિવાળા મનુષ્ય વિજ્ઞાનની શાખામાં જાય તે। તેને પ્રાયઃ નિષ્ફળજ થવું પડે; તેને બદલે વિજ્ઞાનની વૃત્તિવાળા મનુષ્ય ખીજા કાઇ ક્ષેત્રમાં પ્રવેશ કરવાનું સાહસ ન કરતાં વિજ્ઞાનની પાછળજ સતત મડયા રહેતા વખત જતાં તે એક મહાન વૈજ્ઞાનિક બની શકે. એકજ મનુષ્ય સાહિત્યમાં અને વિજ્ઞાનમાં–ઉભયમાં કેવી રીતે પારંગત ખૂની શકે ? શિષ્યઃ—આપની ધર્મબ્યાખ્યા અનુસારે cr ,, ગુરુ:—તે ન બની શકે; પરંતુ “ પ્રતિભા? ” વિષે સ્પષ્ટીકરણ કરતાં મેં જે વિચારો તને અગાઉ જણાવ્યા હતા તે પુનઃ યાદ કર. તારા આ પ્રશ્નના ઉત્તરરૂપે મારે જે કાંઈ કહેવુ જેઈએ તે સ તેજ વખતે જણાવી ગયા ધ્રુ. પુનરુકિતની અત્રે જરૂર નથી. હવે ત્રીજો દોષ સાંભળ. વર્તમાન શિક્ષણપદ્ધતિના એક સાધારણ દોષ એ પણ છે કે તેમાં પાત્રાપાત્રને લેશ પણુ વિચાર કરવામાં નથી આવતા. અર્થાત્ અમુક વિષય વિદ્યાર્થીએના અંતઃકરણમાં વિકાસ પામે છે કે નહિ, તે જોવાની કેાઇ તસ્દી લેતુ ં નથી. ૧ આ વિષય પાંચમા અધ્યાયમાં શિષ્યના ચોથા પ્રશ્નમાં મળી આવશે. અનુવાદક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034498
Book TitleDharmtattva
Original Sutra AuthorN/A
AuthorBhimji Harjivan
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1924
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy