SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ શકિત ને સૌરભને થનથનાટ કેાને ન આકર્ષી શકે ? જૈત કાને નહિં શાંતિ આપી શકે ? આદર્શ જૈન ઇંદ્રોનાં ઐશ્વ પણ જનની તપશ્ચર્યાને તેડી શકે નહિં, ૐ'ભાના પ્રલેાલના-મેનકાના નચા ' જૈન ને નચાવી શકે જ નહિ, તે સૌંદર્યને સમજી શકે છે; જૈન સાંયને મ્હાણી જાણે છે. તત્ત્વાના જ એ સાંદ ( અટલ અભ્યાસી ’ છે. મ્હેનના સાંયને જે પવિત્ર ભાવનાથી જીએ, એજ પવિત્ર મનેાદશાથી સૃષ્ટિનાં સર્વે તત્ત્વને-રૂપને નિહાળે ! પ્રેમ કરી જાણે છે તે ‘જૈન ’ પણ માહને સમજતા જ નથી. મેહ એ તે છે મનના મેલ. > ૨૭ પ્રેમ એટલે આત્માની ખુશએ!! મધુરતા ! * Shree Sudharmaswami Gyanbhandar-Unwaway.Soratagyanbhandar.com
SR No.034467
Book TitleAdarsh Jain
Original Sutra AuthorN/A
AuthorBansi
PublisherJain Sastu Sahitya
Publication Year1929
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy