SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી કેવળી પ્રભુનો સાથ - ભાગ ૧ થી ૫ – સંદર્ભસૂચિ પ્રદેશોદયથી કર્મને ખેરવે તે સમુદ્યાત સાચા શ્રદ્ધાનપૂર્વક આત્માની અનુભૂતિ સાથેની કહેવાય છે. સમુદ્ધાત આઠ પ્રકારના છે. સ્વરૂપની જાણકારી અથવા તો સમજણ તે તેમાં કેવળીપ્રભુ ચૌદમા ગુણસ્થાને જતા સમ્યકુજ્ઞાન છે. પહેલા ચારે અઘાતી કર્મોની સ્થિતિ સમ સરળતા - કરવા પોતાના આત્મપ્રદેશોને આખા લોકમાં ફેલાવી, વધારાનાં સર્વ કર્મોને પ્રદેશોદયથી (અ) જે યોગ્ય હોય તેને સહેલાઈથી સ્વીકારી ભોગવી ખેરવી નાખે છે તે કેવળી સમુદુધાત લેવું, ખોટી આનાકાની કરવી નહિ તે. છે. અન્ય સમુદ્યાતોમાં મરણ સમુદ્ધાત, (ભાગ - ૩). વેદના સમુઘાત આદિ આવે છે. (બ) જે વસ્તુ જેમ છે તેમ સત્ય સ્વરૂપે, અન્ય સમ્યક્દર્શન/સમ્યક્ત્વ - દર્શન એટલે શ્રદ્ધાન. વિભાવ કર્યા વિના સ્વીકારવી કે માન્ય સમ્યક્દર્શન એટલે દેહાદિ સર્વ પદાર્થોથી રાખવી. (ભાગ – ૪). આત્મા ભિન્ન છે, જુદો છે તેવું દેઢ, સર્વઘાતી પ્રકૃતિ - જે પ્રકૃતિ આત્માના ગુણને અનુભવસહિતનું શ્રદ્ધાન. જીવ, અજીવ સર્વથા હશે, અને તે કર્મનો સંપૂર્ણ નાશ થાય આદિ સાત તત્ત્વ અને આત્માનાં અસ્તિત્વ ત્યારે જ તે ગુણ પ્રગટી શકે એ સર્વઘાતી આદિ છ પદ વિશે જે વાસ્તવિક યથાર્થ પ્રકૃતિ છે. ઉદા. કેવળજ્ઞાનાવરણ. શ્રદ્ધાન થાય તે સમ્યક્દર્શન અથવા તો સમ્યકત્વ કહેવાય છે. સર્વવિરતિ - વિરતિ એટલે ત્યાગભાવ, સર્વવિરતિ એટલે સંસારનો સંપૂર્ણ ત્યાગ. સમ્યકત્વ મોહનીય – સમ્યકત્વ મોહનીય એ દર્શનમોહનો સહુથી નબળો પ્રકાર છે. એના સર્વવિશુદ્ધિ - બધા પ્રકારની વિશુદ્ધિ. ઉદયમાં જીવને દેવ, ગુરુ, ધર્મ અને શાસ્ત્રનું સર્વસંગ પરિત્યાગ - આત્માના કલ્યાણાર્થે સંસારનો શ્રદ્ધાન વર્તે છે, સાથે સાથે દેહથી ભિન્ન ત્યાગ કરવો એટલે મુનિવેશ ધારણ કરવો તે એવા આત્માનો અનુભવ પણ અમુક અમુક સર્વસંગ પરિત્યાગ. કાળના અંતરે થયા કરે છે. સર્વજ્ઞ - સર્વનો જાણનાર. સમ્યક્રચારિત્ર - જે પ્રકારે જીવને આત્માની પ્રતીતિ આવી, આત્માને સર્વથી ભિન્ન અને સર્વજ્ઞપણું - ત્રણે લોકના પ્રત્યેક પદાર્થનું ત્રણેકાળનું અસંગ જામ્યો, એવો જ સ્થિર સ્વભાવરૂપ | જાણપણું અને અલોકનું પણ જાણપણું. જ્યારે જીવ થાય છે ત્યારે તે સમ્મચારિત્ર સહજપદ/સહજસ્વરૂપ - આત્માનું મૂળ શુદ્ધ, આરાધે છે. કર્મરહિત સ્વરૂપ તે સહજપદ કે સહજસ્વરૂપ સમ્યકજ્ઞાન - દેહ, ઇન્દ્રિય આદિ સર્વ પદાર્થોથી છે. એક વખત તે પદ પ્રાપ્ત કર્યા પછી આત્મા જુદો છે એવી, ચલિત ન થાય તેવી સદાકાળ રહે છે.
SR No.034414
Book TitleKevali Prabhuno Sath Volume 01 to 05 Sandarbh Suchi
Original Sutra AuthorN/A
AuthorSaryu Rajani Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year2012
Total Pages211
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy