SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ધર્મના ચોવીશ તીર્થંકર જૈન ધર્મના ચોવીશ તીર્થંકર ૨: અજિતનાથ સ્વામી રાણીઓએ ૧૪ સ્વપ્નો જોયાં, પરંતુ વિજયાદેવીએ ખૂબ પ્રકાશિત અને વૈજયંતીએ ઝાંખાં ૧૪ સ્વપ્નો જોયાં. વર્તમાન ચોવીસીના બીજા તીર્થંકર શ્રી અજિતનાથ સ્વામી છે. વિજયાદેવીને ઘેર તીર્થંકરનો અને વૈજયંતીને કૂખે ચક્રવર્તીનો જૈન ધર્મ અવતારવાદમાં માનતો નથી પરંતુ પુનર્જન્મમાં જન્મ થશે, એવું સ્વપ્નપાઠકોએ કહ્યું. માને છે. તીર્થકર તરીકેનો ભવ પ્રાપ્ત કર્યા પૂર્વે શ્રી અજિતનાથ વિજયાદેવીએ હાથીના લાંછનવાળા સુવર્ણવર્ણ પુત્રને જન્મ ભગવાનના બે ભવ થયા છે. પ્રથમ ભવમાં વિમલવાહન નામના આપ્યો. રાગાદિથી ન જિતાવાથી તથા પ્રભુ ગર્ભમાં હતા ત્યારે રાજવી તરીકે સુસીમા નામે નગરીમાં રાજ્ય કરતા હતા. રાજા-રાણી સોગઠે રમતાં હતાં, તે રમતમાં રાજા રાણીને જીતી રાજવી તરીકે તેઓ ખૂબ ન્યાયસંપન્ન હતા. ધર્મભાવના તી. કર શકયા નહીં તેથી માતા-પિતાએ પ્રભુનું નામ અજિત રાખ્યું. અને જીવના કલ્યાણની દૃષ્ટિથી જીવનની ક્ષણભંગુરતા અને ભ્રાતાપુત્રનું નામ સગર રાખ્યું. અજિતકુમાર તો ત્રણ જ્ઞાન કર્મથી મુકત થવાની તત્પરતાથી વૈરાગ્યવાસિત બની લઈને જન્મ્યા હતા અને સગરકુમારને પણ જ્ઞાન આપતા. સંયમમાર્ગે જવાની તીવ્ર ઈચ્છા કરવા લાગ્યા અને એક સમયે 4th બંને કુમારો સુવર્ણસમાન કાંતિવાળા હતા. બંનેનું વક્ષ:સ્થળ આચાર્યશ્રી અરિદમનના પ્રવચનથી બોધ પામી પ્રવજ્યા Proof શ્રીવત્સના ચિહ્નથી શોભતું હતું. યોગ્ય વયે બંને કુમારોના સ્વીકારી. ઉગ્ર સાધના કરી, તીર્થકર નામ કર્મનો બંધ કર્યો. વિવાહ, અનેક રાજકન્યાઓ સાથે થયા. બીજા ભવમાં પ્રભુનો આત્મા વિજય નામના અનુત્તર વિમાનમાં વંશ પરંપરા અનુસાર જિતશત્રુ રાજાએ અજિતકુમારને દેવ થયા. ત્રીજા ભવે શ્રી અજિતનાથ સ્વામી થયા. રાજ્ય સંભાળવા અને સગરકુમારને યુવરાજપદ સંભાળવા પ્રભુનું ચ્યવનઃ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં કૌશલ દેશની કહ્યું. બંધુ સુમિત્રવિજયને ભાવયતિ બનીને રહેવાનું કહ્યું. વિનીતાનગરીમાં ઈશ્વાકુવંશના જિતશત્રુ નામના મહાપરાક્રમી અજિતકુમારનો રાજ્યાભિષેક થયો. જિતશત્રુ રાજાએ દીક્ષા રાજા હતા. આ રાજાનો સુમિત્રવિજય નામે લઘુબંધુ હતો. અંગીકાર કરી. સમગ્ર પ્રજાનું ઉત્તમ પ્રકારે પાલન કરી, પ્રજાના જિતશત્રુ રાજાની પટ્ટરાણી વિજયાદેવી અને સુમિત્રાવિજયની હૃદયસિંહાસન પર અજિતકુમારે સ્થાન પ્રાપ્ત કર્યું. ત્યાર પછી રાણીનું નામ વૈજયંતી હતું. વૈશાખ સુદ ૧૩ના વિજયાદેવીના તેઓને જણાયું કે ભોગાવલીકર્મ ભોગવાઈ ગયું છે અને દીક્ષા ગર્ભમાં ચ્યવન થયું. લેવાનો સમય આવી ગયો છે, તેથી સગરકુમાર પાસે, સંસારથી પ્રભુનો જન્મ વિમલવાહન રાજાનો જીવ દેવલોકથી ચ્યવી, મુકત થવાની ઈચ્છા વ્યકત કરી તે સમયે સગરકુમારે પણ વિજયાદેવીની કુક્ષિમાં અવતર્યો. વિજયા અને વૈજયંતી, બંને તેમની સાથે દીક્ષા લેવાનો અને શિષ્ય થઈને રહેવાનો વિચાર
SR No.034400
Book TitleJain Dharmna 24 Tirthankar
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2014
Total Pages65
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy