SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ધર્મના ચોવીશ તીર્થંકર જૈન ધર્મના ચોવીશ તીર્થંકર ૧૩ વ્યકત કર્યો, પરંતુ અજિતકુમારે તેમને સમજાવી તેમનો અજિતબલા નામે અધિષ્ઠાયિકા દેવી થઈ. કેવળજ્ઞાન પ્રાપ્તિ રાજ્યાભિષેક કર્યો. પછી વિહારયાત્રામાં, કૌસાંબીનગરીમાં બ્રાહ્મણદંપતીના સંસાર સુખમાં નિરીહ એવા સ્વામિ અજિતનાથ પ્રભુએ ૫૩ પ્રશ્નોના ઉત્તરો આપી, સમકિતની સમજણ- દેશના આપી, લાખ પૂર્વ સંસાર વાસમાં વ્યતીત કર્યા. પ્રભુની દીક્ષાને એક મહત્ત્વ દર્શાવ્યું. પ્રભુએ સમકિતનો મહિમા જ નહીં પણ વર્ષ બાકી હતું ત્યારે નવ લોકાંતિક દેવોએ પોતાના શાશ્વત શાલિગ્રામ નામના નગરના શુઘભટ્ટ બ્રાહ્મણ અને તેની પત્ની આચાર પ્રમાણે પ્રભુને દીક્ષા માટે વિનંતી કરી. પ્રભુએ ત્યારથી. સુલક્ષણાની કથા કહી અને આ દંપતીના પુત્રની સમ્યકત્વ જ વાર્ષિક દાનનો આરંભ કર્યો. ૨૪ સંપન્ન દેવીએ રક્ષા કરી, અગ્નિમાંથી બચાવી લીધાની વાર્તા ઈ., કહી. સમકિતનો પ્રભાવ પ્રગટ કર્યા. અજીતનાથ સ્વામીની દીક્ષા: સુપ્રભા નામની શિબિકામાં તીર્થંકર બિરાજી અજિતરાજાએ દીક્ષા અંગીકાર કરી. બીજા દિવસે પ્રભુનું નિર્વાણઃ નિવણ સમય નજીક જાણી પ્રભુ અયોધ્યામાં બ્રહ્મદત્ત રાજાને ઘેર ખીરથી શ્રી અજિતનાથ. સમેતશિખર પર્વત પર પધાર્યા. ૧૦૦૦ શ્રમણો સાથે, એક સ્વામીનું પારણું થયું. 4th માસનું અનશન કરી ચૈત્ર સુદ પાંચમના દિવસે રોજ પ્રભુ Proof નિર્વાણપદને પામ્યા. દીક્ષા અંગીકાર કર્યા પછી ગ્રામ અને શહેરને તીર્થરૂપ કરતાં તેઓ વિચારવા લાગ્યા. અનેક પ્રકારના તપથી ૧૨ વર્ષ પર્યત પાંચ કલ્યાણક: કર્મોનો ક્ષય કરતા રહ્યા. મારવાડી તિથિ ગુજરાતી તિથિ ચ્યવના વૈશાખ સુદ-૧૩ દેવલોકથી વૈશાખ સુદ ૧૩ પ્રભુનું કેવળજ્ઞાનઃ રોહિણી નક્ષત્રમાં છઠ્ઠના તપયુકત પ્રભુને, અયોધ્યાવિજય પોષ સુદ ૧૧ના કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. સમવસરણમાં બિરાજી જન્મ મહા સુદ-૮ અયોધ્યા મહા સુદ-૮ ધર્મધ્યાનના ચાર ભેદ વર્ણવતી દેશના આપી. ચારે ગતિમાં દીક્ષા મહા સુદ ૯ અયોધ્યા પોષ વદ ૯ (૮) જીવોની ગતિ આગતિ વિષયક મનનીય વૈરાગ્યકારક કેવળજ્ઞાન પોષ સુદ-૧૧ અયોધ્યા પોષ સુદ-૧૧ નિર્વાણ ચૈત્ર સુદ-૫ સમેતશિખર ચૈત્ર સુદ-૫ ધર્મદેશનાની સમાપ્તિ બાદ સિંહસેન વગેરે પંચાણું શ્રી અજિતનાથ પ્રભુનો પરિવારઃ એમના પરિવારમાં ૨૨,૦૦૦ રાજકુમારોએ પ્રભુની પાસે દીક્ષા અંગીકાર કરી. પ્રભુએ તેમને કેવળજ્ઞાની, ૧૨,૫૦૦ મન:પર્યવજ્ઞાની, ૯,૪૦૦ અવધિજ્ઞાની, ત્રિપદી આપી ગણધર પદે સ્થાપ્યા. શ્રી અજિતનાથ તીર્થકરના ૨૦,૪૦૦ વૈક્રિયલબ્ધિ, ૩,૭૨૦ ચતુર્દશપૂર્વી, ૧૨,૪૦૦ ૯૫ ગણધરો થયા તથા શાસનના અધિષ્ઠાયક તરીકે હાથીના ચર્ચાવાદી, ૧,૦૦,૦૦૦ સાધુ, ૩,૩૦,૦૦૦ સાધ્વી, ૨,૯૮,૦૦૦ વાહનવાળા મહાયક્ષ નામે યક્ષ અને સુવર્ણવર્ણવાળી 10.
SR No.034400
Book TitleJain Dharmna 24 Tirthankar
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2014
Total Pages65
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy