SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન ૨૩૧ મું ૨૩૭ થઈ જતી નથી. આથી જેમ આહાર પતિ માની, શરીર પર્યાપ્ત પણ માની છે. સત્તાની સેટી કેવી જબરી છે? કણેન્દ્રિય કરતાં ચક્ષુરિન્દ્રિયને ક્ષયે પશમ છે, એનાથી એ છે ક્ષપશમ ઘાણે દ્રયને, એનાથી ઓછો પશમ રસનેન્દ્રિયને, એનાથી એ પશમ સ્પર્શેન્દ્રિયને. એ શીખતાં પહેલાં ૧ થી ૧૦ તે શીખવા જ પડે છે. જેને ૧૦૦ સુધી આવડતું હોય તેને દશ સુધીના આવડે તેમ ન બને, અહીં જરા વિચારવાનું છે. સ્પશ તથા રસનાને ક્ષપશમ ન હોય તે ઘાણ (નાસિકા) ને ક્ષયે પશમ ન હોય તેમ ન બને. જે એમ બને તે સાંભળનારે, અંધ કે બેબડે ન હોઈ શકે. સુધી શીખેલા છે દશ શીખવવાના ન હોય, તેમ શ્રોત્રવાળાને તીવ્ર ક્ષયોપશમ થયેલ હોવાથી ચક્ષુવાલાને ક્ષપશમ થાય એવું કંઈ નથી. ઉપકરણની ઇન્દ્રિયમાં ખામી હોવાથી તે કાર્ય ન કરી શકે. જે ઘણુ મારવાથી પત્થરના કટકા થાય, તે ઘણ મારવાથી ઈટના કટકા થાય જ છે. તેમ જે આત્મા શ્રોત્રેન્દ્રિયના ક્ષપશમવાળે થ. તે ચક્ષુના ક્ષયે પશમવાળે જરૂર હોય છે, એટલે ક્ષયે પશમના પરિણામ તે થાય જ છે પણ બહેરાપણું, અંધપણું તે અશુભ નામ કર્મના, ઉદયે પુદ્ગલેની ગોઠવણી યથાસ્થિતિ ન થવાથી છે. પહેલાં નિવૃત્તિ ઈન્દ્રિય બની હેય તેજ ઉપકરણેન્દ્રિયને ક્ષેપશમાં અને ઉપગ કામ કરનારાં થાય. ગમે તેવે શ્રીમંત કે રાજા હોય. પણ મિલ્કત કે રાજ્ય ઉપર રીસીવર બેઠે, કે મેનેજમેન્ટ થયું, તે તેને તે મિત કે રાજયની વ્યવસ્થા કરવાને સ્વતંત્ર હક નથી, રીસીવર કે મેનેજમેન્ટ અધિકારીના હુકમથી મળે એટલું ખરૂં. તેજ રીતિએ આ આત્મા અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંત સુખ, અનંત વીર્યને હવામી છે, પણ મિથ્યાત્વ, અવિરતિ કષયાદિના ફંદામાં પડી, કર્મને એ કરજદાર બની ગયું છે કે તેની તમામ ઋદ્ધિ સમૃદ્ધિ રીસીવરને આધીન છે. આત્મા તે કેવલજ્ઞાનને માલીક, અને કેવલજ્ઞાન એટલે ત્રણે કાલના સર્વ લેકના સ્વભાવ પર્યાયાદિ જેનાથી જણાય તે કેવલજ્ઞાન
SR No.034381
Book TitleAgamoddharak Pravachan Shreni 186 to 236
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
PublisherAnand Hem Granthmala
Publication Year1981
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy