________________
પ્રવચન ૨૦૬થ
અન્ય શેકષ રાણીએ પ્રયત્નો કરે, અજાણશે પણ ગહત્યા થાય. આ રીતિએ ક્રિયા સરખી, છતાં પાપમધમાં તથા પરિણામમાં ક જરૂર પડશે. હિંસાદ્ધિ બધા દોષો માટે તેમજ સમજી લેવું. આથી નરક સાત માનવી પડી. નરક સંબંધી આપણે વિચારણા કરી ગયા છીએ.
પચેન્દ્રિયમાં નરકની વિચારણા પછીતિય ચની વિચારણા લઇએ. સાપ, ઘા, કબૂતર, સમડી, ગાય, ઘેાડા : બધા તિય ચા જ ગણાય. તિય``ચ પંચેન્દ્રિના ત્રણ ભેદ: જલચર, સ્થલ-૨, ખેસર. મનુષ્ય પૉંચેન્દ્રિયના એ ભેદ. ૧ સમૂČમ અને ગાઁજ. સમૂમિ મનુષ્યનુ' જન્મશરીર ગુલના અસંખ્યાતમા ભાગનું છે, એનું જઘન્ય આયુષ્ય અંતર્મુહૂત આત્ર, સમૂર્ચ્છિ મને પાંચ ઈન્દ્રિય હાય, પરંતુ મન નથી.
દેવલાકના ભેદો શાથી?
જેમ પાપના પ્રમાણમાં ફરક તેમ પુણ્યના પ્રમાણુમાં ફરક હાય, તેથી તેના લના પ્રમાણમાં પણ ફરક હાય. ઉત્કૃષ્ટ પુણ્ય ભોગવવાનુ સ્થાન દેવલાક છે. ઉત્કૃષ્ટ પુણ્ય પણ એકસરખું હાતુ નથી. એક મનુષ્ય ખારે ય વ્રત અંગીરકાર કરે છે, કે જેમાં બ્રહ્મચર્ય પાલન આવી જાય છે. એક મનુષ્ય માત્ર બ્રહ્મચર્યનું પાલન કરે છે, અન્યત્રતા અંગીકાર કરતા નથી. ઇતર સંપ્રદાયમાં કઈ પ ચાગ્નિતપ કરી, તેઓના મત મુજબ ઉપવાસેાની તપશ્ચર્યા અકામ નિ`શ કરે છે. ઉત્કૃષ્ટ પુણ્યમાં પણ એછુવસ્તુ પ્રમાણુ હાય, તેથી તેના ફૂલને ભોગવવાનાં સ્થાને પણ તે મુજબના ક્રમે માનવા જોઇએ. સમ્યગ્દષ્ટિ વૈમાનિક વિના ખીજું આયુષ્ય ન બાંધે એવુ કહેવુ છે. બીજા ક`બંધના વિષયેામાં નિયમ નિયત, એમ શાસ્ત્રોમાં નિંદત છે. પણ શાસ્ત્ર જણાવે છે કે આયુષ્યના બંધ કયા નખતે થાય એના નિયમ નથી, તેમજ મરણ કચારે થાય તેની કેને ખબર છે ? આયુષ્ય તથા મરણ માટે નિયમ નથી. પૌષધેા કરનારાએ ‘ન મે દુન વમો' વિ૦ સુથારા પારસીની ગાથા વિચારી લે.
સમકિતીને વૈમાનિક વિના આયુષ્યના બુધ હોય નહિ,
જેને સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ, જે જીવાઢિ તત્ત્વાને યથાથ સમજતા યો, તેને એ વાત તો લક્ષ્યમાં હોય જ : ૧. મેળવવા લાયક માત્ર મેક્ષ