SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ આયુર્વેદ ૩૮ ૨. લીંબૂમાં મીઠું નાખી સુસાવવાથી પણ ઝેર ઉતરે છે. ૩. દૂધ સાકર પાવાથી અથવા તે જૂની જીઆરની રાખ પાવાથી પણ વિશ્વ ઉતરે છે. ૪. કસૂ`દી પંચાંગ તાંદલિયાનાં રસમાં પાવાથી વઋનાગનુ ઝેર જોત જોતામાં ઉતરી જાય છે. ૫. કાકડીનાં ખીજ, જીવાપાતાના ખીજ, કહ્યુગચ ખીજ (ત્રણેની મી`ગીએ જ કામમાં લેવી. ફોતરાં કાઢી નાંખવાં) તુત્ય ( શુદ્ધ ) સમમાત્રા વાટી. ટોંક ૨-૩ પાવે તે પણુ વચ્છનાગનુ ઝેર ઉતરે છે. સખિયા-સામલ વિષ દુના અનુભૂત પ્રયાગો ૧. ચણાની દાળ ભીંજવી, મશલીને ખવરાવાથી સખિયા કાચા ખાધા હોય તેા તેનું ઝેર ઉતરે છે. ૨. ચૂનાના પાસેર પાણીમાં ઘી અને કેશર પાવાથી પણ વિષ તત્કાલ શમન થાય છે. ૩. દૂધ, ઘી અને કેશર પણ વિશ્વ શમન અત્યન્ત ઉપકારી છે. ૩. સસલાની મૂછનાવાળ ખાળી આપવાથી પણ ઝેર શમે છે. ૪. સફેદ દૂર્વા ગાડરના દૂધ સાથે આપવી પણ હિતાવહ છે. ૫. સુદર્દીને રસ નિત્ય ૭ ૬. જાનૂની ગોટલી ૭-૮ વાઘ ખાલ વિષ નિવારણ જૂનાં જમાનાંમાં પારસ્પરિક ભીષણ શત્રુતાને કારણે વાઘની મૂછેાનાવાળે ખવરાવામાં આવતા હતા. જેથી શત્રુ ધીરે-ધીરે મૃત્યુ પામતા હતા. આ હલ્કા ઝેરની વ્યાપક અસર ધીરે-ધીરે થતી. એની ઓળખાણ માટે કે વાઘતા વાળ ખવરાવ્યો છે? રાગીને કેળાંના મોટાં પાન પર વિષ્ટા કરાવતા. આમ કરાવવાથી પાંદડામાં ગાળ ચકરડાં નજરે આવતાં, એટલે સમજવામાં આવતું કે કેાઈએ વાઘના વાળ ખવડાવ્યા છે. વિષ નિવારણુના ઉપચારા આ પ્રમાણે છે. ૧. મેવાડમાં એક જાતનું ઘાસ થાય છે જેને ગાંઠિયા ખડ કહેવામાં આવે છે. આ ખડને ગાડરનાં દૂધમાં લગભગ ૨ તાલા વાટીને પાવાથી વાઘ વાળનુ વિષે ઉતરે છે. ૨. ઉંદરની લીડીએ આખી આપવાથી પણ વાઘનાં વાળનુ વિષ સમન થાય છે. દિવસ સુધી ૨ તાલા પાવામાં આવે તે પણ વાળ વિષ ઉતરે છે. દિવસ ધસી પાવાથી પણ વિશ્વ ઉતરે છે. આંકડ મૂષકાઢિ પલાયન ૧. ઘેાડાનાં ખુરની ધૂણી આપવાથી ઘરમાંથી ઉદર ભાગી જાય છે. ૨. ભિલામાં, આકડાનાં ફૂલ, મેાથ, કિવાંચની જડ અને ગાળની ધૂણી કરવાથી માંકડ, મચ્છર, સર્પ, ઉંદર, આદિ વે! ગૃહત્યાગ કરે છે. ગાડુ-ઘાયરા વિષ બન્ને ભયંકલ વિધેલાં જીવો છે. ૧. ધેાયરા ફૂંક મારે અથવા ચંદન ધા કરડે તો કહેવાય છે કે આના ઈલાજ નથી. પણ મરવાનાં પાંદડાના રસ ના—ના કલાકે રાગીને પાવામાં આવે અને ફૂંક મારેલ તથા કરડેલ સ્થાને મરવાને કૂંચા બાંધવામાં આવે તેા વિષે શમન થઈ જાય છે, મૃત્યુના ભય રહેતો નથી.
SR No.034348
Book TitleAyurvedna Anubhut Prayogo Part 01
Original Sutra AuthorN/A
AuthorKantisagar
PublisherBalabhai Lalabhai Makwana
Publication Year1968
Total Pages120
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy