SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ પંચ પરમેષ્ઠી-ભક્તિ અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ જ્ઞાનાદિ ગુણોથી યુક્ત છે અને એટલે જ ગુણાભિલાષી ભવ્યાત્માઓ માટે મૂર્તિમંત ગુણોની જેમ જ પૂજ્ય છે. | વિશેષ આવશ્યક ભાષ્ય, 2942] જે મનુષ્ય સંયમમાં દેઢ હોવા છતાંય સમ્યગુદર્શનાદિ ચાર આરાધનાઓના નાયક પંચપરમેષ્ઠીની ભક્તિ નથી કરતો તે પડતર જમીનમાં ભાતની વાવણી કરે છે. | ભગવતી આરાધના, 749] વિધિપૂર્વક વાવેલાં બીજ વર્ષાને કારણે જેવી રીતે ફળમાં પરિણમે છે તેવી જ રીતે અરિહંત આદિની ભક્તિ જ્ઞાન, ચારિત્ર્ય, દર્શન અને તારૂપી ફળોમાં પરિણમે છે. | ભગવતી આરાધના 751 ] ***
SR No.034284
Book TitleSamaro Mantra Bhalo Navkar
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year
Total Pages30
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy