SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૩૮ ] હવે કાલાતિક્રાંત વસતિના દાષા કહે છે— से आगंतारेसु वा ४ जे भयंतारो उहुबद्धियं वा वासाबासियं वा कप्पं उबाइणित्ता तत्थेष भुज्जो संघसंति, अयમાત્તો! હાહા તજિરિયાવિ મતિ ત્ ।। ( સૂ૦ ૭૮ ) જે સાધુ ભગવંતા તે મુસાફરખાના વિગેરેમાં શીતાબ્ઝ રૂતુમાં માસકલ્પ કરીને પાછા ચામાસુ તે મકાનમાં કરીને ફરીથી કારણ વિના રહે, તેા ( ગુરૂ શિષ્યને કહે છે ) હું આયુષ્મન્ ! કાલ અતિક્રમ દોષ સંભવે છે, તેજ પ્રમાણે આ વિગેરેના પ્રતિમધ અથવા સ્નેહથી ઉગમ વિગેરે દોષના સંભવ થાય છે, માટે તેવું સ્થાન સાધુને ન ક૨ે. હવે ઉપસ્થાન દોષને બતાવે છે— . से आगंतारेसु वा ४ जे भयंतारी उडु० वासा० कप्पं उबारणावत्ता तं दुगुणा दु (ति) गुणेण वा अपरिहरिता तत्थेव भुजो० अयमाउसो ! उट्ठाणकि० २ || ( सू० ७९ ) જે સાધુઓ મુસાફરખાના વગેરેમાં શીયાળા ઉનાળામાં માસકલ્પ કરીને અથવા ચેામાસું કરીને અથવા બીજે એક માસ રહીને ખમણેા ગણગણા કલ્પવર્ડ ન છોડીને અર્થાત્ એ ત્રણ માસ સુધી તે મકાનમાં ન વસવુ તેવા કલ્પ ઉલથીને પાછા ત્યાંજ વસે છે, માટે આવા ઉપાશ્રય ઉપસ્થાન ક્રિયા દોષથી દુષ્ટ થાય છે, માટે તેવા ઉપાશ્રયમાં સાધુને ઉતરવુ કલ્પતું નથી. હવે અભિક્રાંત વસતિ બતાવવા કહે છે—
SR No.034253
Book TitleAcharanga Sutra Part 05
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy