SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૩૭] ન બેલવું, કારણ કે તેથી ચેરને પીડા થાય, અથવા તે ચેર સાધુ ઉપર દ્વેષ કરીને તેને જ મારશે, વિગેરે દે છે, અને જે સાધુ તે પ્રમાણે ચોરી કરનારા ચારને ન બતાવે તે તે ઘરવાળાંને આ સાધુ નથી પણ ચેર છે એવી શંકા થાય માટે આવા દેશે જાણીને સાધુએ ગૃહસ્થને રહેવાના ઘરમાં ના ઉતરવું. ફરીથી વસતિના દેશે બતાવે છે. से भिक्खू वा से जं० तणपुंजेसु वा पलालपुंजेसु वा सअंडे जाव ससंताणए तहप्पगारे. उ० नो ठाणं वा० ॥३॥ से भिक्खू वा० से जं. तणपुं० पलाल अप्पंडे जाव rut | (સૂ૦ ૭૬) તે સાધુ ઘાસને ઢગલે હોય, પરાળને પુંજ હોય, પણ ત્યાં ઇંડાં પડેલાં હોય, તેવા મકાનમાં સાધુ ન રહે, પણ ઉપર બતાવેલા ઘાસ કે પરાળમાં ઇંડાં ન હોય તેવા મકાનમાં ઉતરવું, (અલ્પ શબ્દનો અર્થ અભાવવાચી છે). હવે વસતિના પરિત્યાગના ઉદ્દેશાને અર્વાધિકાર કહે છે से आगंतारेसु आरामागारेसु वा गाहावइकुलेसु था परियावसहेसु वा अभिक्खणं साहम्मिएहिं उवयमाणेहिं नो T II (Q૦ ૭૭). લેકેને ઉતરવાનાં મુસાફરખાનાં કે બગીચાની અંદરનાં ઘરે કે મઠે અથવા જ્યાં પિતાના સરખી સમાચારીવાળા સાધુઓ વારંવાર આવીને ઉતરતા હોય, તેવા સ્થાનમાં માસકલ્પ વિગેરે ન કરે. (કે બીજાને ઉતરતાં સંકોચ ન થાય).
SR No.034253
Book TitleAcharanga Sutra Part 05
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy