SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫ ' એકાગ્રપણુ પામે ત્યારે જ તે તન્મય ભાવને પામે, તાત્પર્યં કે ચિત્ત નિર્મલ થાય તે સ્થિર થાય ને સ્થિર થાય તે તન્મય થાય, અને ત્યારે જ સમાપત્તિ થાય. બહિરાત્મભાવ ત્યજી દઈ, અંતરાત્મભાવ પામી, સ્થિર ભાવથી ‘ આત્મા તે પરમાત્મા ' એવુ' ભાવન કરે તે અવિકાર એવા નિલ ચિત્ત દર્પણમાં પરમાત્માનું અણુ થાય, પ્રતિબિંબ પડે, સમાપત્તિ થાય. આમ ચિત્તવૃત્તિનિરોધ-→ સમાપત્તિ અધ્યાત્મપ્રસાદ~~~~ ઋતભરા પ્રજ્ઞા-→ તત્ત્વસ'સ્કાર—> અસ`પ્રજ્ઞાત સમાધિ→→ કૈવલ્ય,-યેાગપ્રક્રિયાને આ ક્રમ છે, 66 41 અહિરાતમ તજ અતર આતમ,રૂપ થઇ થિરભાવ; પરમાતમનુ' હૈ। આતમ ભાવવું, આતમ અરપણ દાવ. સુમતિ ચરણકજ આતમઅરપણા, દરપણુ જિમ અવિકાર. ''શ્રી આનંદઘનજી. (૩) સમિતિ ગુપ્તિ સાધારણ ધર્મ વ્યાપાર તે યોગ 6 મન, વચન, કાયાને માટે જૈનશાસ્ત્રમાં ૮ ચેાગ ' એવી સંજ્ઞા પ્રયેાજાય છે, તે પણુ સૂચક અને તે જ અર્થની વાચક છે. તેમજ ઉપયોગ ’ એ જૈન પરિભાષાના વિશિષ્ટ શબ્દ છે. દનેાપયેાગ અને જ્ઞાનેયાગ એમ બે પ્રકારે વિભક્ત થયેલે આ ઉપયેગ છત્રનું સ્વલક્ષણ છે. ‘૩૫યોગો મળ નૌવશ્ય ' ( ત. સૂ ). આ ચેગ-ઉપયોગને પરસ્પર ઘનિષ્ઠ સંબંધ છે. આત્મા શુદ્ધ જ્ઞાન-દર્શનસ્વરૂપ ઉપયાગમાં સ્થિર થાય તે તેના મનાદિ ચેાગ સ્થિર હોય અને મનાદિ ચેગ સ્થિર હેાય તે ઉપયેાગની ચ'ચલતાનું કારણ અસ્થિર યાગ દૂર થવાથી ઉપયોગ પણ સ્થિર થાય. ઉપયેગસ્વરૂપ આત્મા આ દેહની સાથે ક્ષીરનીરવત્ એકક્ષેત્રાવગાહ સ્થિતિ કરી રહ્યો છે, છતાં તે દેતુથી આ આત્મા મ્યાનથી તલવારની જેમ ભિન્ન છે, તેને કેમ પ્રાપ્ત કરવા ? તે કે ઉપયેગ ન ચૂકાય એ રીતે મન-વચન-કાયાના સમ્યક્ યેગધી. આ મન-વચન-કાયાના એવા સમ્યક્ ચેગ કરવા, એવુ ક કૌશલ દાખવવું, કે જેથી તે આત્માને સ્વરૂપસાધનમાં ખાધક ન થતાં સાધક થઈ પડે. ‘ચો: મનુ કૌશમ્ ' ( ગીતા ). અને તેને માટેની વિધિ આ છે કે મન-ન-કાયાના યાગની એવી સંક્ષિપ્તતા કરવી કે જેથી કરીને દેહપર્યંત આત્માની સ્વરૂપને વિષે મુખ્યપણે સ્થિરતા વત્ત; અને આ આત્મસ્થિરતા એવી હાય કે ગમે તેવા ઘેર પરીડ કે ઉપસČના ભયથી તેને અંત આવે નિસ્ડ'. આમ મનવચન-કાયાના યાગને સફાપ્ત કરવા, ટુ'કાવવા, તેને જ જૈત પરિભાષામાં અનેગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ એવા ચા નામ આપ્યા છે. મન-વચન-કાયાના ચેગનુ *;ોર્ટે તેમનત ચૈત્ર महाह्मेषु तत्स्थतदञ्जनता समारतिः । ××× તા ત્ર સજ્ઞ: સમાધિઃ | વિચારધૈરઘેડબ્બામબઘાટુઃ । તમરા તંત્ર પ્રજ્ઞા ||૩ ઇ. પાત'જલ ચે. સુ. ૨. ૪૧-૫ા
SR No.034036
Book TitleYogdrahti Samuchchaya Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size92 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy