SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ ટૂંકમાં, સોલ્યુશન પોલિસી એટલું જ કહે છે કે - “સુખ સંઘર્ષમાં નથી, સમાધાનમાં છે. સમાધાન કરનારો કદાપિ દુઃખી થઈ શકતો નથી અને સંઘર્ષ કરનારો કદાપિ સુખી થઈ શકતો નથી. હા! સમાધાનનું વલણ લાવવા માટે મન સાથે ગજબનાક સંઘર્ષ ખેલવો પડશે. પણ, બાહ્ય પરિસ્થિતિ કે વ્યક્તિ સાથેનો સંઘર્ષ તો અશાંતિ જ લઈ આવશે. પુણ્ય હશે તો જ તમારો પુરુષાર્થ કામમાં આવવાનો છે. અન્યથા સમાધાન જ સ્વીકારવું પડશે. તો શા માટે પહેલેથી જ સમાધાન ન સ્વીકારી લેવું ?' સમાધાન પોલિસીના આ સંદેશાને વહેલી તકે આત્મસાત્ કરવામાં સફળતા મેળવો. ક્રોધ ઉપર કાબૂ મળીને જ રહેશે ! સબળ ક્ષમી, નિર્મદ ધની, કોમળ વિદ્યાવંત | ભૂભૂષણ આ ત્રણ છે, ઉપજત અવર અનંત || - ભૂભૂષણ. 330
SR No.032825
Book TitleGhar Kari Gayela Krodhne Gharmulthi Ghamroli Nakhti Policy
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherDivya Darshan Trust
Publication Year2014
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy