SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ સંપાદકીય આ ઉપરાંત સહયોગ દેનારા અન્ય નામી-અનામી સર્વેનો પણ ઋણસ્વીકાર કરતાં ગદ્ગદ્ભાવ અનુભવાય છે. આ મારો પ્રથમ પ્રયાસ હોવાથી ભૂલ રહેવા પામી હશે પરંતુ ગુણાનુરાગી વાચકવર્ગ તે ભૂલોને અવગણી આ ગ્રન્થરત્નને આવકારશે એવી અભિલાષા છે. પ્રાન્ત, પ્રસ્તુત ગ્રંથરત્નના સમ્પાદનમાં મતિદોષથી કે અનવધાનથી કોઈ ત્રુટિ રહી ગઈ હોય તો ગુણાનુરાગી વાચકવર્ગ તેને જણાવવા ઉપકાર કરે તેવી નમ્ર વિનંતિ. આ ગ્રન્થરત્નનાં પઠન-પાઠન-ચિંતન અને યથાશક્ય આજ્ઞાપાલન દ્વારા અધ્યેતાવર્ગ પરમાનંદ પદને પામે એ જ સદાની શુભકામના. તરણતારણ શ્રી જિનાજ્ઞાવિરુદ્ધ લખાયું કે છપાયું હોય તો ત્રિવિધ ત્રિવિધ મિચ્છામિઠુકકડમ્. ચૈત્ર સુદ ૧૩ વિ.સં. ૨૦૬૭ પ.પૂ. આ.શ્રી જયસુંદરસૂરિજીનો ગોવાલીયા બેંક શિષ્યાણ
SR No.032703
Book TitlePind Niryukti
Original Sutra AuthorN/A
AuthorJaysundarsuri
PublisherDivyadarshan Trust
Publication Year2011
Total Pages226
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_pindniryukti
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy