________________
સંગ્રહયો
[ ૨૪૩
રસસંગ્રહસિદ્ધાન્ત–ગોવિંદરામ વિરચિત. રસસાગર–ક્ષેમાદિત્ય વિરચિત રસસારસંગ્રહ–કર્તા અજ્ઞાત. અમુદ્રિત. રસાધ્યાય –કાશી સંસ્કૃત સિરીઝમાં ૧૯૩૦માં છપાયે છે.
રસ મૃત—વૈદ્ય કેન્દ્ર પંડિત કત. ઈ. સ. ૧૪૯૫ માં રચાય છે એમ ગોંડલના ઈતિહાસમાં છે.
રસાયનપરીક્ષા-કર્તા અજ્ઞાત. અમુદ્રિત. રસાલંકાર–ભટ્ટ રામેશ્વર વિરચિત. અમુદ્રિત. રસાવતાર–કર્તા અજ્ઞાત. અમુદ્રિત.
રસાવતાર–માણિજ્યચન્દ્ર જૈન વિરચિત. હાથપ્રત વૈદ્ય જા. ત્રિ. આચાર્ય પાસે છે.
રસાયનપ્રકરણ–મેરૂતુંગ નામના જૈન સાધુને ઈ. સ. ૧૩૮૭માં બનાવેલ ગ્રન્થ.
રસેન્દ્રકલ્પદ્રુમ-રામકૃષ્ણ ભટ્ટ વિરચિત. રસેન્દ્રરત્નમેષ – દેવેન્દ્ર ઉપાધ્યાય વિરચિત. રામવિદર-પદ્યરંગકૃત રસગ્રન્થ. રેગનિદાન – ધન્વન્તરિકૃત. અમુદ્રિત.
લેહપદ્ધતિ–સુરેશ્વર વિરચિત. આયુર્વેદ ગ્રન્થમાળામાં છપાયે છે.
વાણીકરી-વાણકવિકૃત.
વિદ્ધારપ–કન્યકાર અજ્ઞાત. અમુકિત. વિવિધ વિષવિષયક ગ્રન્થ.
૧. ગોંડલના ઇતિહાસમાં આ ગ્રંથનું નામ છે, ૨. ગંડલના ઇતિહાસમાં નામ છે. ૩-૫. વનૌષધિદર્પણની ઉપક્રમણિકામાં નામ છે.