SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૨ ] રસકૌમુદી—માધવ વિરચિત. રસજ્ઞાનમ્—જ્ઞાનજ્યેાતિ વિરચિત. રસચંડાંશુ-દત્તાત્રેયે સંગૃહીત. છપાયા છે. રસચિન્તામણિ—અનન્તદેવ વિરચિત. ભાષાટીકા સાથે વેંકટેશ્વર પ્રેસમાં છપાયા છે. આયુર્વેદના ઇતિહાસ રસતરંગમાલિકા –જનાર્દન ભટ્ટકૃત. રસપારિજાત—ગોંડલના ઇતિહાસમાં વૈદ્યશિરામકૃિત એમ લખ્યું છે. ૨. સા. સં.માં નામ નથી. રસપ્રદીપ—પ્રાણનાથ વૈદ્યવિરચિત, ગોંડલના પ્રતિહાસમાં ઈ. સ. ૧૪૮૩માં વીશલદેવે લખેલા છે એમ લખ્યું છે. ભાષાટીકા સાથે વે...કટેશ્વરમાં એક રસપ્રદીપ છપાયા છે. રસમાધચન્દ્રાદય—કર્તા અજ્ઞાત. અમુદ્રિત. રસમુક્તાવલિ—કર્યાં અજ્ઞાત. અમુદ્રિત. રસમ જરી—શાલિનાથ વિરચિત. ભાષાટીકા સાથે વે'કટેશ્વરમાં છપાયા છે. રસરનકૌમુદી—કર્તા અજ્ઞાત. અમુદ્રિત. રસરત્નપ્રદીપ—રામરાજ વિરચિત. શ્રી. ભાનુદત્ત વિદ્યાલ કારે લાહારથી છપાવ્યા છે. રસરત્નમણિમાલા—વૈદ્ય ખાવાભાઈ અચળજી સંગૃહીત. અમુદ્રિત. રસરાજશ કર્”—રામકૃષ્ણ વિરચિત. રસરાજશિરોમણિ—પરશુરામ વિરચિત. રસરાજસુન્દર—ત્તરામ સંગૃહીત. છપાયા છે. ૧, વનૌષધિદર્પણની અનુક્રમણિકામાં નામ છે. ૨. ગોંડલના ઇતિહાસમાં નામ છે.
SR No.032692
Book TitleAyurvedno Itihas
Original Sutra AuthorN/A
AuthorDurgashankar Kevalram Shastri
PublisherGujarat Vidya Sabha
Publication Year1966
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy