________________
૨૪૪] :
આયુર્વેદને ઇતિહાસ વૈદ્યકલ્પદ્રુમ–રઘુનાથપ્રસાદકૃત. છપાયે છે. વૈદ્યકૌસ્તુભ–શ્રી મેવારામ વિરચિત. ૧૯૨૮માં છપાયે છે. વિચિંતામણિઝ–કત અજ્ઞાત. વૈચિંતામણિ—કત અજ્ઞાત.
(લઘુ)– ' , વૈદ્યદર્પણ - અમુદ્રિત. કર્તા કલ્યાણ ભટ્ટના પુત્ર પ્રાણનાથ વૈદ્ય. વિદ્યરત્ન-કેદાર ભટ્ટ સંગૃહીત. વેંકટેશ્વરમાં છપાયો છે.
વિધવલભ- હસ્તિચિકૃત ભાષાટીકા સાથે વેંકટેશ્વરમાં છપાયો છે. આ ગ્રન્થ ઈ. સ. ૧૯૭૦માં રચાય છે એમ ગોંડલના ઇતિહાસમાં લખ્યું છે. કર્તાનું નામ હસ્તિસચિને બદલે હસ્તિસૂરિ લખ્યું છે.
વૈદ્યવૃન્દ–નારાયણકૃત. અમુક્તિ. વિદ્યોત્તસ–શ્રી. રાજસુન્દર વૈદ્ય વિરચિત. સિલોનમાં છપાયે છે. શતગ–કર્તા અજ્ઞાત. ગોંડલના ઇતિહાસમાં નામ છે.
સર્વવિજયીતંત્ર- કર્તા અજ્ઞાત. ગોંડલના ઈતિહાસમાં નામ છે.
સિદ્ધાન્તમંજરી–બો પદેવકૃત છે એમ વનૌષધિદર્પણની ઉપક્રમણિકામાં લખ્યું છે. અમુદ્રિત.
સૂતપ્રદીપિકા–કર્તા અજ્ઞાત. હરિતાલ ક૯૫– કર્તા અજ્ઞાત.
હંસરાજનિદાન–હંસરાજકૃત ભાષાટીકા સહિત. વેંકટેશ્વરમાં છપાયે છે
- હિતેપદેશ– જૈનાચાર્ય શ્રીકંઠસૂરિ વિરચિત. વેંકટેશ્વરમાં છપાયે છે.
હિતોપદેશ-પરમશવાચાર્ય શ્રીકંઠ શિવપંડિન વિરચિત. અમુદ્રિત. છે. ગોંડલના ઇતિહાસમાં નામ છે.