SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ થે પ્રકાશ ] [દેવકૃત અતિશય त्वत्पादावृतवः सर्वे, युगपत्पर्युपासते । भाकालकृतकन्दर्प-साहायकभयादिष ॥९॥ . सुगन्ध्युदकवर्षेण, दिव्यपुष्पोत्करेण च । . भावित्वत्पादसंस्पा , पूजयन्ति भुवं सुराः ।।१०।। (૯) ઋતુની અનુકૂળતા : હે કૃપાસાગર ! દુર = જાણે કે આ૦ =સદા કામને-વિષય વાસનાને સહાય કરવાથી ભય ન લાગે છે તેમ સર્વે = છએ ઋતવઃ = ઋતુઓ૫ યુ એકી સાથે ૪૦ = આપના ચરણને ૧૦ = સેવે છે. (૧૦) જળપુષ્પવૃષ્ટિ:- હે જગદીશ! ૩૦ મા = જ્યાં આપના ચરણેને સ્પર્શ થવાને છે તે મુજં = ભૂમિને સુer: = દેવ યુ ૩૪. ગ્રંથકારે અહીં કલ્પના કરી છે કે–છએ ઋતુએ ભગવાનને ભક્તિથી નિહિ, કિંતુ ભયથી સેવે છે. ભગવાને કામને મથી નાખે. કામ ભગવાનનો શત્રુ હતા. અમે ભગવાનના શત્રુ કામને સહાય કરીએ છીએ. (વસંત વગેરે ઋતુઓ કામને-વિષયવાસનાને જગાડે છે. આથી ભગવાને જેમ કામને હણી નાખે તેમ કામને સહાય કરનાર અમને પણ મારી નાખશે. આવા વિચારથી ભયભીત બનીને છએ ઋતુઓ ભગવાનને એકી સાથે સેવવા લાગી. કર્યું. ભગવાન જ્યાં વિહાર કરે છે ત્યાં ઉદ્યાન આદિમાં સર્વ ઋતુનાં પુષ્પ ફિલે થાય છે, અથવા સમવસરણમાં દેએ વૃદ્ધિ કરીને પાથરેલાં પુછે છએ ઋતુનાં હેય છે એ અપેક્ષાએ આ અતિશય છે. ૩૬. આઠમી ગાથામાં જણાવેલ વિષયેની અનુકૂળતા અને આ ગાથામાં જણાવેલ ઋતુની અનુકૂળતા એ બંને મળીને એક જ અતિશય છે. ૩૭. મારી-મવિશ્વન તક પારો સંપર્કો ચહ્યાં તાં મુવા પ્રથમ જળવૃષ્ટિ અને કુસુમવૃષ્ટિ થાય છે. પછી ત્યાં ભગવાન પધારે છે. આથી માથી એમ ભવિષ્યકાળને પ્રવેશ કર્યો છે.
SR No.032681
Book TitleVitrag Stotra
Original Sutra AuthorN/A
AuthorRajshekharvijay
PublisherLaheruchand Bhogilal Smarak Granthmala
Publication Year1984
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy