SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ નીમણુંક કરી. મહાસુદ ૧૫ ને ગુરૂવાર, પુષ્ય નક્ષત્ર, કર્ક રાશીમાં ચંદ્ર એ દિવસે રાજસૂયયજ્ઞની શરૂઆત કરી. આવું લખાણ શ્રી પુરાને સુપરજાને નાવશૌના સંગાથે રિશ્ચંદ્ર દુગર સંવારે સૂયયજ્ઞ સમાપ્તિ નામ દુર્વિશ થાયઃ હરિશ્ચંદ્ર આખ્યાનના બાવીસમા અધ્યાયમાં લખેલું છે. . તે યજ્ઞની પુર્ણાહુતિમાં યજ્ઞમાં પસંદ કરાયેલા બ્રાહ્મણને દક્ષિણામાં, રાજા હરિશ્ચંદ્ર સાથે આવેલા અને યજ્ઞમાં જોઈતી સામગ્રી પુરી પાડનારા વણિકોને સળગોત્રના બ્રાહ્મણનું પિષણ અને સેવનનું કામ કરવા તેમને દાનમાં આપ્યા. આવું ઉપરોક્ત હરિશ્ચંદ્ર આખ્યાનના ત્રેવીસમા અને ગ્રેવીસમા અધ્યાયમાં છે. એ વણિકના વ્યાપાર અને બીજી સમૃદ્ધિ તથા સંસકૃતિ. વિગેરે સ્થીતિ જોઈ તેમની વસ્તીમાં બત્રીશ કુટુંબ અગર ઘર કે કુલ બાંધી આપ્યાં. તે ચોવીસમા અધ્યાયમાં વણિકે ના પુછવાથી તેમની સલાહથી દુર રાશિ એ સંસ્કૃતમાં તેમનાં બત્રીશ શેત્ર, તેના હેતુ, અર્થ અને તે દરેકની કુલદેવી ઠરાવી તેમનાં વર્ણન તે અધ્યાયના લેકમાં સવિસ્તર વર્ણવેલ છે. વળી હરિશ્ચંદ્ર રાજાએ તેમને આ નિયમનમાં મૂક્યા તે ઉપરથી નિયમો ના કહેવાય. તે વર્ણને પચીસમા અધ્યાયમાં છે. ઉપરાંત શ્રીમદ જવાપર માન્ય નામનું છપાએલું પુસ્તક છે તેના અધ્યાય ૧૯ મા ના શ્લોક ૪૭–૪૮ માં છાપેલું છે. તે ટૂંકાણમાં છે ને છપાયેલું છે તેથી વધારે પ્રમાણભૂત ગણાય, એમ સમજી એ બે શ્લોક તેના અર્થ સાથે આ નીચે ઉતાર્યા છે.. ॥ इत्यमत्र कृते केशस्तनुतांन : प्रयास्यति । विप्राश्च नियमस्थेभ्यो लप्स्यन्ते वृत्तिमुत्तमाम् ॥४७॥ सतःप्रभृति ते वैश्याः नियमस्था स्तथाव्यधुः। तेन ते नियमस्थारब्बा लब्धवन्तो द्विजन्मनि ॥ ४८ .... ઉપરના શ્લોકોને ગુજરાતીમાં અર્થ – . : - આ નિયમથી વાણિઓને સેવા કરવામાં સુવિધા (સગવડ) રહેશે. બ્રાહ્મણને પણ કંઈ કલેશ થવાને નથી. ૪૭. આ નિયમને અનુસરતા વાણિઓએ બ્રાહ્મણ સાથે સંબંધ ચાલુ રાખ્યો ત્યારથી તેઓ નિયમસ્થ વાણિઆ તરિકે પ્રસિદ્ધ થયા. i ૪૮ (હાલમાં તે નેમાવાણિઆ કહેવાય છે, જુઓ બીમાર વાર મદાર્થ નામના છાપેલા પુસ્તકના પૃષ્ટ ૧૬૪. A આ રીતે હરિશ્ચન્દ્ર રાજાના સમયમાં એટલે આજથી લગભગ પાંચ હજાર વર્ષ અગાઉના સમયમાં આ વેપારી કોમનું નામ નિયના તૈયાં હતું તે બદલાઈ
SR No.032630
Book TitleVishanima Vanik Gnatino Itihas
Original Sutra AuthorN/A
AuthorMahasukhram Prannath Shrotriya
PublisherVadilal Mansukhram Parekh
Publication Year
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy