SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ લીલી હળદર લીલો કચુરો, આદુ લીલું જાણીએ, ટોપ બિલાડી તણા, સર્વે કુણાં ફળ માનીએ. ૯ ગાથા: ૧૦ કોમલ–કલં ચ સવ્ય, ગઢસિરાઈ સિવાઈ પત્તાઈ, થો હરિ આરી ગુગ્ગલિ, ગલોય પમુહાઈ કિન્નરહા ૧૦ તે પાંદડાંશિણ આદિના, જેની નસો છાની રહે, થોર, કુંવર, ગળો, ગુગ્ગળ, આદિ ચિત્તે આણીએ, - છેદ્યા છતાં ઉગે ફરી, તેવા વળી જે હોય છે; અનંતકાય તણા જ, ઈત્યાદિક ભેદ અનેક છે. ૧૦ a વ્યવહાર રાશિમાં આવેલા બાદર નિગોદ (અનતકાય)નું સ્વરૂપ બાદરનિગોદ સામાન્યથી પૃથ્વીકાય, અપૂકાયને આશ્રયીને રહેનારી છે. જ્યાં જ્યાં અપકાયના જીવો રહેલા છે ત્યાં ત્યાં વનસ્પતિકાય (સાધારણ) પણ રહેલી હોય છે. * કદાઃ બધી જાતના કંદો (ભૂમિના મધ્યભાગમાં થયેલા) કાંદા-બટેટા વગેરે જે લીલાં હોય ત્યાં સુધી તે અનંતકાય જ હોય પણ હળદર, આદુ વગેરે સુકાય પછી અનંતકાય ગણાતા નથી. એક ઔદારિક શરીરમાં અનંતા જીવો રહેલા છે. સોયના અગ્રભાગ પર રહેલા બટેટાનો અંશ તેમાં પણ અનંતા જીવો રહેલા છે. આખા બટેટામાંઆઠમાં અનતેજીવો છેઅનેબધા નિગોદના ગોળાની પણ સંખ્યા આઠમાં અનંતની છે અને સઘળી જીવરાશિની પણ સંખ્યા આઠમે અનતે છે. અનંતકાયમાં જીવોની મહાવિરાધનાના પાપને જાણીને (૩ર અનંતકાયને ઓળ ખીને) તેનો અવશ્ય ત્યાગ કરવો જોઈએ. જેના ઘરમાં કંદમૂળ ખવાય તેનું ઘર સ્મશાન જેવું જાણવું. આથી અનંતકાયને માસની પણ ઉપમા જીવવિચાર / ૧૦૧
SR No.032623
Book TitleJeev Vichar
Original Sutra AuthorN/A
AuthorVijayravishekharsuri
PublisherJhalawad Jain S M P Tapagaccha Sangh Trust
Publication Year2020
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy