SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ શાની પ્રતિજ્ઞા ? ખાલી મૌન રહેવાનું ? મૌન રહીને કરશો શું ? અબોલા રાખનારા પણ મૌન હોય છે. માત્ર મૌનની થોડી કિંમત છે ? વૃક્ષો અને પત્થરો પણ મૌન છે. એવું મૌન તો એકેન્દ્રિયમાં ઘણુંય પાળ્યું છે. પૂ. ઉપા. મ. કહે છે : આપણા યોગોની પુદ્ગલમાં પ્રવૃત્તિ ન થવા દેવી તે ઉત્કૃષ્ટ મૌન છે. ચાર શરણનો ચાર કષાય ટાળવા માટેનો સંદેશ અરિહંત ઃ ક્રોધને છોડી ક્ષમાશીલ બનો. જુઓ. મેં મારા જીવનમાં દુશ્મનો તરફ પણ ક્રોધ કર્યો નથી. સિદ્ધ : માન છોડી નમ્ર બનો. નાનાને પણ બહુમાન ભાવથી જુઓ. હું નિગોદના જીવને પણ મારો સાધર્મિકબંધુ ગણું છે. સાધુ ? માયા છોડી સરળ બનો. સરળ હોય છે તે જ સાધુ બને છે ને તેની જ શુદ્ધિ થાય છે. ધર્મ : લોભ છોડી સંતોષી બનો. હું જ પરલોકમાં ચાલનાર વાસ્તવિક ધન છું. મને જે અપનાવશે તે સંતોષી બનશે. કહ્યું, લાપૂર્ણસૂરિએ જ ૧૫૩
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy