SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ તૃતીય પરિછેદ ] રાજ્ય વિસ્તાર તેથી જ તે આખી વાર્તાને એક આશ્ચર્યકારક ધટના વળી વિક્રમાદિત્યને અંધ્રપતિઓએ રાજ્ય મેળ તરીક૫૦-A strange tale-સ્વીકારીને તેમણે વવામાં મદદ આપી છે. ઉપરાંત અનેક વખતે યુદ્ધમાં ચલાવ્યું લીધી હતી. એટલે માનવું રહે છે કે, કાશ્મિર પણ તેમના પક્ષે ઊભા રહ્યા છે. તેથી અનુમાન થાય ઉપર ગર્દભીલવંશીનીજ રાજહકમત સ્થાપિત થવા છે કે તેઓને સાધમિકપણું હોવું જોઈએ. આ વાતને પામી હતી, અને તે એ શકારિ વિક્રમાદિત્ય કરતાં વિક્રમ- ટેકે આપનારી હકીકત એ છે, કે તે બને એ જૈનચરિત્રને સંભવ વિશેષપણે માનનીય ગણાશે. ધર્મના તીર્થાધિરાજ ગણાતા શત્રુંજ્ય પર્વત ઉપર રાજ્ય વિસ્તારના આટલા ટૂંક વર્ણન ઉપરથી અનેક ધર્મકાર્યો પર સાથે રહીને કર્યો છે. વળી શક સમજાશે કે રાજા વિક્રમાદિત્ય કાંઈ મોટા પ્રદેશનો રાજાએ જૈનાચાર્ય કાલિકસૂરિના કહેવાથી વિક્રમાદિત્યના સ્વામી નહોતા. તેના કરતાં તો વિશેષ વિસ્તારવંત પિતા રાજા ગંધર્વસેનને જીવતે છોડી દીધો છે૫૩ તે ભૂમિ ધરાવનારા ભૂપતિઓ, આ ભારતદેશની ધરા હકીકત પણુ કાંઈક એમજ કહેવા જાય છે કે તે ઉપર થઈ ગયા છે. છતાં કોઈને સંવત્સર ચાલ્યો સ્વધર્માનુયાયી હશે. તેમજ આંધ્રપતિના સિક્કાઓ. તે નથી. જ્યારે આ રાજાનો સંવત્સર પ્રજાએ જે ચલાવ્યો ઉપર નામ કેરાયેલા હોવાથી તેમનાજ કહી શકાય છે એટલું જ નહીં પણ હોંશથી તેને વળગી રહી છે. છે; તે ઉપરનાં ચિહ્નો તે દાંડી પીટીને પોકારે છે કે તેનું કારણ કેવળ તે રાજાને પ્રજા પ્રેમ જ હતું. તેઓ જૈનધમજ હતા.૫૪ મતલબ કે આ પ્રમાણે સ્પષ્ટપણે કઈ શિલાલેખી પુરાવા આ બાબતના અનેક પુરાવાથી તેઓ જૈનધર્મી હોવાનું સાબિત નિથીજ. પણ ઐતિહાસિક દષ્ટિએ જે માનનીય ગણી થઈ જાય છે. શકાય તેવા સિક્કાઈ તથા માત્ર પ્રાચીન સાક્ષી અને પુરાવાજ, ઉપર પ્રમાણે સાહિત્યીક દૃષ્ટાંતથી જરૂર કહી જણાવે છે એમ નથી; પણ વર્તમાનકાળના સંશોધકેએ શકાય તેમ છે કે તે (અથવા પણ તે વાતને રામર્થન આપ્યું છે. ડૉકટર ભાઉદાજી તેને વંશ) વૈદિક કે બૌદ્ધ મતાનુયાયી નહેતા; એટલે જણાવે છે:૫ કે: “I believe that the era કહેવું પડે છે કે જેને મતાનુયાયી હતા. (Vikram) was introduced by the તેમનાજ સિક્કા છે એમ તે હજુ ચોક્કસપણે Buddhists or rather the Jains=મારું એમ સાબિત નથી જ થયું, પણ જેનું વર્ણન આપણે ઉપર માનવું થાય છે કે વિક્રમ) સંવત બૌદ્ધોએ–બકે કરી ગયા છીએ, તે તેમનાજ કરે તે ચંદ્ર (૭) તથા જેનેએ દાખલ કર્યો છે.” એટલે વિક્રમ સંવત સ્વસ્તિક (ફ)નાં ચિહ્નો ઉપરની હકીકતને સામર્થ ચલાવવામાં ઉપરી હાથ જૈનધર્મીઓને જ હતો. અને આપે છે.૫૧ તેમ હેવાનું કારણ આ ગર્દભીલવંશી રાજાઓ પોતે (૫૦) ઉપરની ટી. નં. ૪૯ ની હકીક્ત વાંચો, વિચારો ન. ૪૭). અને હૃદયમાં ઉતારે; એટલે ખરી વસ્તુસ્થિતિ આપોઆપ (૫૪) આ વંશની સ્થાપના થઈ ત્યારથી ગૌતમીપુત્ર સમજી જવાશે. શતકરણી (નં. ૨૬ મો રાજા) રાજા થયા, ત્યાં સુધી મુખ્ય(૫૧) આ ચિહ્નોનાં વર્ણન વિશે પુ. ૨ જુઓ. પણે સર્વે રાજાઓ જૈનધમી હતા. વચ્ચે પતંજલી વૈયા (૫૨) જુઓ ઉપરમાં પૃ. ૪૫ની હકીકત તથા નીચે કરણની સત્તા જ્યારે જામી હતી, ત્યારે એ ચાર રાજા ૫. ૪૨ અને ૫ ની હકીકત સરખા, વૈદિક મત તરફ ઢળ્યા હતા ખરા; બાકી નં. ૨૬ મા (૫૩) જીવતે છોડી દીધો છે અને તે બાદ તે કઈ રાજાના સમય બાદ તે તેઓ ઉઘાડે છોગ વૈદિક મતાનુયાયી અજ્ઞાત સ્થળે, ચારેક વર્ષે મરણ પા હોય એમ સમજાય જ થઈ ગયા હતા. છે ( જુઓ ૫. ૩ ટી. નં. ૭ તથા ૧, ૧૨ ટી. (૫૫) જુએ, જ, બે બે રે, એ. સે. પુ. ૮૫, ૨૩૩,
SR No.032486
Book TitlePrachin Bharat Varsh Part 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1938
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy