SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ४२ વિક્રમાદિત્યને [ સપ્તમ ખંડ થી ઈ. સ. ૩) દરમ્યાન કોઈ કાળે કાશ્મિરના વિના જ તે ભૂમિ ન ધણિયાતી પડી રહી હશે? કાઈ રસ્તામાં આવતું પંજાબ સર કરી લેવુંજ રહે. જ્યારે અન્ય રાજાએ ત્યાં હકમત સ્થાપી હતી તેમ પણ ઇન્ડોપાર્થિઅને શહેનશાહ મેઝીઝથી માંડી ગાંડાફારનેસ જણાયું નથી, તેમજ ધણી વિનાની જમીન પડી રહે સુધીના પાંચેનાં વૃત્તાંત જોતાં માલૂમ થાય છે કે, તે પણ બનવા જોગ નથી. એ ઉપરથી ચંદ્રગુપ્ત બીજાની પંજાબ અને મથુરાના સળંગ પ્રદેશ ઉપર ઇ. સ. કલ્પનાનો પણ ત્યાગ કરવો પડયો. પછી એકજ પૂ. ૮૫ થી ઈ. સ. ૪૫ સુધીના સમય*૭ સુધી વિચારે આવવું પડયું કે જે કોઈ રાજા વિક્રમ નામઅપ્રતિબદ્ધપણે તેઓ હકુમત ભેગવ્ય ગયા છે. એટલે ધારી હોય તથા ઇ. સ. ૪૫ થી ૭૮ સુધી કે કુશાનતેને વિચારણામાંથી અલગ કરવો પડશે. વળી ઉત્તર વંશીઓના હાથમાં તે મુલક આવી પડે ત્યાંસુધીના હિંદમાં જે પદ્ધતિએ કાળગણના થતી હતી, તે ઉપરથી સમયમાં, જે રાજા પ્રબળ પરાક્રમી થયા હોય, તેનાજ પણ સાબિત થઈ શકે છે કે તે પ્રાંત વિક્રમાદિત્યની પ્રધાન તે કામિરને સુઓ મંત્રીગુમ હોવો જોઈએ; સત્તા તળે૪૮ આવ્યા નહીં જ હોય; પછી બીજી ક૯૫નામાં, આ હકીકત જોતાં. માત્ર અવંતિપતિએજ એવા મંત્રીગમને કઈ ગમવંશી પ્રધાન માની લઇ, ચંદ્રગુપ્ત દેખાય કે જેમની સત્તા, ઉત્તર હિંદમાં હજુ વિસ્તરી બીજે જેને. ઈતિહાસકારોએ કવિકુળ શિરોમણી શકે. તેમ ઉપરની અવધિમાં વિક્રમચરિત્ર નામે એક કાલીદાસના આશ્રયદાત્તા અને વિક્રમાદિત્ય તરીકે રાજા આ શકારિ વિક્રમાદિત્યનાજ વંશમાં થયેલ નજરે ઓળખાવ્યો છે. તેનો વિચાર ધર પડશે. ત્યારે વળી પડે છે. વળી તેને સત્તાકાળ દીર્ઘકાલીન છે; એટલે બીજીજ મુશ્કેલી ઉભી થઇ; તે એ કે, ઈન્ડોપાર્થિઅને તેને પરાક્રમી કે સત્તાશાળી પણ લેખો જ રહે છે. શહેનશાહ ગેડફારનેસે ઇ. સ. ૪૫ માં હિંદનો ઉત્તર આ પ્રમાણે બધા સંજોગોને ઉકેલ મળી રહે તે હેવાથી, ભાગ ખાલી કરીને (જુઓ પુ.૩.) પિતાની ગાદી ઈરા- કાશ્મિરના વિજેતા તરીકે તરંગિણિકારના લેખન નમાં કરી, ત્યારથી તે આ ગુપ્તવંશી ચંદ્રગુપ્ત ઉત્તર હિંદ પ્રમાણે, વિક્રમાદિત્યને નહીં, પણ તેના પૌત્ર વિક્રમકબજે કર્યું, ત્યાંસુધી પંજાબ અને કાશ્મિર ઉપર ચરિત્રને આપણે માનવો પડશે. આ તે આપણે અનુકણકણે વહીવટ ચલાવ્યો હતો તે વિચારવું જોઈએ. માન દેર્યું છે. છતાં સ્વતંત્ર રીતે જયારે સમર્થન મળી ઇતિહાસ તો એમ જણાવે છે કે ગુપ્તવંશીઓએ તે રહે છે. ત્યારે તેને નિશ્ચિત તરીકે માની લેવાને પણ સર્વ ભાગ કશાનવંશી પાસેથી મેળવ્યો હતે. પણ આપણે લલચાઈએ છીએ. ઉપરમાં પૃ. ૭ ટી. ૧૮ કશાનવંશની સત્તામાં તે પ્રાંતે પ્રથમમાં પ્રથમ તે અને પૃ. ૯ ટી. ૨૮ માં હિ. હિ. પૃ. ૬૪૯નું અવતરણ ઈ. સ. ની પહેલી સદીની આખરે (વિદ્વાનની જે આપ્યું છે તે હકીકત સાક્ષી આપે છે કે, કોઈક માન્યતા પ્રમાણે ઈ. સ. ૭૮માં) જ્યારે કુશનવંશી ગર્દભીલવંશી૫૮ રાજાના પરાક્રમ વિશે, વાયવ્યપ્રાંતમાં રાજા કાનિકે હિંદના ઉત્તર પ્રાંતે છતાં પોતાનો શક (પંજાબ અને કાશ્મિરવાળા ભાગમાં) એક દંતકથા પ્રવર્તાવ્યો, ત્યારે જ આવ્યા છે; તે પછી ઉપરના ઈ. પ્રચલિત થઈ હતી. વળી સમજાય છે કે, તે રાજાને સ. ૪૫ થી ૭૮ સુધીના ૩૫ જેટલા વર્ષના ગાળામાં વસવાટ તેમનાથી અતિ દૂર પડી ગયેલ હોવાથી. તેને તે ભૂમિ ઉપર કેની સત્તા રહી હશે? કે રાજાની આણ લગતી સત્ય હકીકત તેમને પૂરેપૂરી સમજાઈ નહતી. (૪૭) જુએ પુ. ૩ પૃ. ૧૪૫ ઉપરને કેડે. ગભી શબ્દ વપરાય છે, એમ જે તેમને સમજાયું (૪૮) જુઓ ઉપર ટીક નં. ૩૩. હોત તો? (૪૯) ગર્દભ-ગધેડા જેવું પશુ, મનુષ્ય જાતિની સ્ત્રી આ સ્થિતિ સૂચવે છે કે, તે પ્રદેશની પ્રજા પોતાના સાથે લગ્નગ્રંથીથી જોડાય તે હકીકત વિચિત્ર લાગે જ; રાજાને ગભીલવંશી રાજપુરૂષ ધાવાને બદલે, વિચિત્ર પણ ગધેડાને સ્થાને ગર્દભીલવંશી પુરૂષને ઉદ્દેશીને, તે રીતને માનવી હોવાનું ધારતી હતી.
SR No.032486
Book TitlePrachin Bharat Varsh Part 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1938
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy