SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ ચેઢિયાના વિભાગા ૩૨ આપણે પુ. ૧માં ઉપરના જ ઠેકાણે કરી દીધા છે. આ બનાવને આપણે ચેવિંશના પુનરૂદ્ધાર તરીકે ગણાવીશું. આ ઉપરથી સમજાશે કે ચેદિવંશના વહીવટના ત્રણ વિભાગ પડી ગયા છે. (પહેલા) રાજા મેઘવાહને સ્થાપના કરી ત્યારથી તેનું મરણુ નીપજયું અને રાન્ત શ્રેણિકે મગધ સામ્રાજ્યમાં કલિંગને ભેળવી લીધા ત્યાંસુધીને એટલે ઇ. સ. પૂ. ૫૫૮થી ૫૩૭=૨ ૧ વર્ષÀા; (બીજો) ઉપરના સમયથી માંડીને રાજા ક્ષેમરાજે સ્વતંત્ર બની પુનરૂદ્ધાર કર્યો ત્યાંસુધી એટલે ઈ. સ. પૂ. ૫૩૭થી ૪૭૪૬=૬૩ વર્ષના. અને (ત્રીજો) ક્ષેમરાજના પેાતાના વંશના જે આપણે આ પરિ ંદે જાણીશું કે ઈ. સ. પૂ. ૩૬૧માં ખતમ થયેા છે એટલે આ ત્રીજા વિભાગના રામય ઈ.સ.પૂ. ૪૭૪ થી ૩૬૧ સુધીના ૧૧૩ વર્ષનેા કહી શકાશે. અને ત્રણે વિભાગના એકંદર સમય ગણીએ તા ૨૧+૩+૧૧૩=૧૯૭ વર્ષને કહી શકાશે. આ પ્રકરણમાં આપણે આ ત્રીજા એટલે છેલ્લા વિભાગના જ વૃત્તાંત લખવાના છે. તેમાં આમ તે પાંચ રાજા થયા છે પરંતુ ચોથા રાજાનું ઇ. સ. પૂ. ફરમાં મરણ થતાં આખુંએ સામ્રાજ્ય તે સમયના મગધપતિ ચંદ્રગુપ્ત માર્ચે પેાતાના મુલકમાં ભેળવી લીધું હતું. એટલે તે હિસાબે પુનર્જીવન પ્રાપ્ત કરેલ ચેદિવંશના ત્રીજા વિભાગનું આયુષ્ય ઉપર જણાવેલ ૧૧૪ વર્ષને બદલે ૧૦૩-૪નું જ અને સર્વે સમય ૧૯૭ને બદલે ૧૮૭–૮ વર્ષના ગણી શકાશે. આ પ્રમાણે જ્યારે ૧૦૩તા માંક આ વંશની આયુષ્ય (૬) મહારાજા ક્ષેમરાજને સમય શી રીતે આ તુર્દ મેં ઠરાવ્યો છે (કેમકે વિદ્વાનેાએ તેા ઇ. સ. પૂ. ની ખીજી સદી ઠરાવી છે) તેની ઘેાડીક સૂચના પુ. ૧માં ચેર્દિવંશની હકીકત લખતાં કરી ગયા છું. વિશેષ ચર્ચા આ ખંડમાં આગળ ઉપર ખારવેલના વૃત્તાંત કરવાની છે. અત્રે એટલું જણાવી શકીએ કે હાથીગુ'ફામાં જે ૧૦૩ને આંક છે. તે ઉપર આ આખીએ ચર્ચાનું મૂળ અર્વલખેલું છે. [ દશમ ખંડ. દેરીના નીકળે છે ત્યારે કાઈના મનમાં કદાચ પ્રશ્ન ઉપજે કે, હાથીણુંક્ાના લેખમાં જે ૧૦૩ આંક લખાયલ છે તેને આ આંક સાથે કાંઈ સંબંધ છે કે નહીં ? તે જણાવવાનું કે તેય બનવા સંભવ નથીજ. કેમકે હાથીગુફાના લેખના કર્તા રાજા ખારવેલ છે. તેને કાંઇ ખબર ન જ હોઈ શકે કે, તેના મરણ બાદ તેના વંશ કેટલા વખત સુધી ચાલુ રહેવાના છે, સિવાય કે કાઈ જયોતિર્ધરે ભવિષ્યવાણી કહી સંભળાવી હાય. તેમ બનવા સંભવ નથી એટલે કહેવું પડશે કે ૧૦૩ના આંક સાથે આ મીનાને પરસ્પરમાં સંબંધ નથી જ. ઉપરમાં નિર્દિષ્ટ થયા પ્રમાણે જેમ ચેદિવંશના ત્રણ વિભાગ પાડી બતાવાય છે તેમ બીજી રીતે પણ પાડી બતાવાય છે. વિદ્વાનાની કલ્પના આ પ્રમાણે હાય એમ દેખાય છે. પરંતુ તે વાસ્તવિક નથી એમ તેની હકીકત જાણ્યા પછી વાચક પાતે જ સ્વયં સમજી શકશે. વાત એમ છે કે, હાથીણુંક્ાનેા કર્યાં રાજા ખારવેલ પોતે, ઉપર જણાવેલ રાજા ક્ષેમરાજા વંશજ છે એટલે કે આપણી ગણત્રીએ જેને ચેદિ વંશને ત્રીજો વિભાગ ઠરાવાયેા છે તેમાં થયેલ છે. તે વિભાગને વિદ્વાનાએ પ્રથમ વિભાગ લેખાવ્યેા છે; જ્યારે ખીજો વિભાગ ઈ. સ. ૨૪૯માં થયાનું અને ત્રીજો વિભાગ ઇ. સ.ની અગિયારમી સદીમાં થયાનું માને છે. પાછલા ખેતેા સંબંધ પ્રથમવાળાની સાથે આ પ્રમાણે જોડી શકાય તેમ છે. રાજા ક્ષેમરાજવાળા વિભાગ, ઈ. સ. પૂ. ૩૭૨ કહે! કે ૩૬૧ કહા પણ તે સમયે બંધ થઇ ગયા હતા અને ચેદેિશ મગધને તામે ચાલ્યા ગયા હતા એટલું (૭) આપણી ગણત્રી સાચી છે તેની ખાત્રી માટે હાથીગુફાનું વર્ણન જુએ. રાજા ખાવેલ પાતે જ કહે છે કે, તે ત્રીજી શાખામાં પેતે થયા છે (ધ્યાન રાખવું કે ત્રીજી શાખા છે, નહીં કે ત્રીજો પુરૂષ છે) જીએ પંક્તિ ત્રીજી. (૮) અહીં ચેદેિશ નામ લખ્યું છે. કલિંગદેશ નથી લખ્યું. કારણ કે વૃત્તાંત ચાલે છે. ચેવિંશના વિભાગનું એટલે ચેર્દેિશ ઉપર ભાગવતા હુકુમતવાળાનું; પછી તે *લિંગપતિ હોય કે મગધપતિ હેય તે આપણે જોવાનું નથી.
SR No.032486
Book TitlePrachin Bharat Varsh Part 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1938
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy