SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ પરિછેદ ] ની સમજાતી ૨૩૩ નક્કી જ છે. મગધપતિ મૈર્ય રાજાની સમાપ્તિ થયા ત્વને કાંઈ સંબંધ જ નહતો, છતાં શા માટે તેને બાદ ચેદિદશ શતવહન વંશીઓની આણમાં ચાલો સંબંધ જોડી કઢા હશે તેની સમજણ પડતી નથી, ગયો હતો. ત્યાંસુધી ચેદિવંશને કેાઈ રાજબીજ- ગમે તે કારણ બન્યું હોય પણ આ ઈશ્વરદત્તના સમયને અવશેષ તરીકે ઝળકી ઉઠયાનું ઈતિહાસમાં જણાયું તથા વંશને ચેદિદેશ સાથે જોડીને બીજા વિભાગમાં નથી. પણ શતવાહન વંશના એકાદ નબળા રાજા તેઓએ ગણાવ્યા છે અને સાથે સાથે એમ ઠરાવવામાં પાસેથી તે દેશ પડાવી લઈ અવંતિપતિ ચઠણે આવ્યું છે કે અસલના ચેદિદેશ ઉપર આ કચૂરિવંશના પિતાને વહીવટ જમાવ્યો હતો અને તે વંશમાંથી રાજાઓ ગાદીએ આવ્યા છે તથા તેમને ચેદિસંવત તે દેશની સત્તા ગુપ્તવંશી સમ્રાટોના હાથમાં ગઈ પણ તેમના વખતથી જ૧૦ ગણાય છે. હતી. આ ગુપ્તવંશી સમ્રાટોની સત્તા ચેદિદેશ ઉપર આ બીજો વિભાગ ક્યારે અસ્ત થઈ ગયા તે તેમની પડતી થઈ ત્યાં સુધી એટલે લગભગ ઈ. સ.ની વિશે ચૂપકી પકડવામાં આવે છે, પરંતુ જ્યારથી પાંચમી સદીના અંત સુધી રહી હતી. છતાં એવી ઈ. સ.ની અગિયારમી સદીમાં કલચુરિવંશના રાજાઓ માન્યતા પ્રચલિત થઈ રહી છે કે, ઈશ્વરદત્ત ચેદિદેશ ઉપર રાજ્ય કરવા માંડ્યા ત્યારથી ત્રીજો નામને કંઈક રાજપુરૂષ થયા છે તે કલચૂરિવંશને વિભાગ શરૂ થયો ગણવામાં આવે છે અને આ ત્રીજા હતો અને તેણે ઈ. સ. ૨૪૯માં આ પ્રદેશ કબજે વિભાગે જ ચેદિસંવતનું ખરું ચલણ કર્યું ગણાવે છે. કરી પોતાનો સંવત-ચેદિસંવત ચાલુ કર્યો હતો. પરંતુ તેમને વશ કલચૂરિ કહેવાતો હતો અને તેઓ પણ આપણે પુ. ૩ના અંતે પૃ. ૩૭૩થી ૮૪ સુધીના રાજ્ય કરતા હતા ચેદિદેશ ઉપર; એટલે તે બન્નેનું પરિશિષ્ટ શિલાલેખના આધારે સાબિત કરી ગયા જોડાણ કરીને દિસંવતને કલચૂરિસંવતનું નામ આપી છીએ કે આ ઈશ્વરદત્ત કલચૂરિ નહતું, પણ તે પિતાને દીધું. બીજી વાત કહી દઈએ. જ્યારે એમ માન્યતા ચાલી આભિર તરીકે જ ઓળખાવતે હતો. બાકી તે સૈકુટક રહી છે કે આ કચૂરિએએજ ચેદિસંવતને ખરી રીતે હતો અને તેને સમય ઇ. સ. ૨૪૯ હતો તેટલી વાત ગતિમાં મૂકી બતાવ્યો છે ત્યારે તો એ અર્થ લઈ ખરી. વળી તેની રાજગાદી ગોદાવરી નદીના મુખવાળા જવાય છે કે, પ્રથમના બે વિભાગોએ તેની સ્થાપના પ્રદેશમાં હતી. પરંતુ તે ચેદિપતિ બન્યો હતો કે કેમ કરેલી હતી પણ કઈ અકળ કારણને લઈને તેમણે તે જણાયું નથી. સંભવ છે કે ચેદિદેશ તે ઈ. સ. પોતાનો સંવત ચલાવ્યું જ નહોતા. આ પ્રમાણે ત્રીજ ૨૪૯માં જયારે ઈશ્વરદત્ત પિતાનો સંવત ચાલુ કર્યો વિભાગનો સંક્ષિપ્ત ઇતિહાસ જણાવાય છે. એટલે જ છે (તેના કારણ માટે જુઓ પુ. ૩માં) ત્યાર પહેલાં પાછળ સૂચવાયલી વિદ્વાનોની માન્યતાને વધાવી તેમજ ત્યારપછી ચકણવંશીઓને અને ગુપ્તવંશીઓને લેવાય તે ટપણે અને અર્થની ભેળસેળ થઈ જવા તાબે જ હતો એટલે તેને અને ચેદિદેશને સ્વામિ- ન પામે માટે એમ પણ કહી શકાશે કે, પહેલા બે (૯) આ કચૂરિ રાજાઓને ઇતિહાસમાં સૈકુટકાગ (૧૦) કોલોજી ઓફ ઈન્ડીઆ બાય ડફ પૃ. ૨૨૬ તરીકે ઓળખાવ્યા છે (founded by Ishwardatta જુઓ (ઇ. સ. ૨૪૯ની હકીકત) તેમાં ગ્રંથકત્રીએ જણાવ્યું Kalchuri=ઈશ્વરદત્ત કલચૂરિએ તેની સ્થાપના કરી હતી): છે કે “A. D. 249 current, Sunday 26th, August આ વિશે વધારે જાણવાની ઈચ્છા હોય તેણે, પ્રાંસીડીંs or Asvin sud 1, kaliyuga 3350 expired, ઓફ ધી આર્યન સેકશન ઓફ ધી સેવન્ય એરીએન્ટલ epoch of the Chedi Era: Ind. Ant. XVII p* કેસ (પૃ. ૨૧૬થી આગળ) નામે રીપેર્ટમાં “કેનેરીઝ 215 and 16.ઈ. સ. ૧૪૯ની સાલ ચાલુ હતી ત્યારે, ૨૬ નેસ્ટી બાય છે. ફલીટવાળો નિબંધ જે તથા બેબે એગસ્ટ રવિવારે અથવા આધિન શુકલ પ્રતિપદાના દિવસે ગેઝેટીઅરમાં છે. ભગવાનલાલ ઇંદ્રજીએ ૫, ૨૯૪થી આગળ અથવા કલિયુગનું ૩૩૫૦મું વર્ષ પૂરું થયે, ચેરિસંવતે ચાલ જે વર્ણન લખ્યું છે તે વાંચવું. થયેઃ વળી જુઓ ઈ. એ. પુ. ૧૭ પૃ. ૨૧પથી આગળ.” ૩૦
SR No.032486
Book TitlePrachin Bharat Varsh Part 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1938
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy