SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ [ નવમ ખંડ આ પ્રકારની વિચારણામાંથી જ ઉદ્ભવ થવા પામી છે. તેમજ હિંદુ હિસ્ટરી (ઇ. સ. પૂ. ૩૦૦૦ થી ઈ. સ. ૧૨૦૦ સુધીના સમયની)ના લેખકના મંતવ્યથી ૫ આ મારી માન્યતાનું સમર્થન થાય છે. તેમણે જણાવ્યું છે કે “Bactria, now Rusiatic Turke• stan was our Balhika or Bakshu Desa a home of the Aryans in Central Asia= હાલમાં શિઆઈ તુર્કસ્તાન કહેવાતા, એકટ્રીઆવાળા ભાગને અસલમાં બાહીક અથવા અદ્ભુ દેશ કહેવાતા, અને મધ્ય એશિયામાંની આર્ય પ્રજાનું સસ્થાન તે જ હતું.” ગણુાય, છતાં નીચે જણાવેલ કેટલીક હકીકતને આધારે તેમને એક પ્રજા હૈાવાનું હૂણ અને કુશાન થાડા વખત મેં માની લીધું હતું. એક કે ભિન્ન ભિન્ન? (૧) કેમકે તેમના વિશે કાઈ પ્રકારની વિશેષ માહિતી તે ઉપલબ્ધ થયેલ નથીજ છતાં જે થૈડું ઘણું આપણા જાણવામાં આવ્યું છે, તેમાં તે ક્રૂષ્ણુ અને કુશાન બન્નેનાં વસતી સ્થાન હિમાલયની પેલી પાર હાવાનું જણાવાયું છે. તેમજ બંનેના શરીરેાના વાન સફેદ રંગના મનાયા છે. તેમ અંતે લડાયક અને શૂરવીર પ્રજા હાઇને હિંદુ ઉપર ચઢી આવી તેમણે બન્નેએ રાજસત્તા હાથ કરી. લીધી છે. (૨) ઉપરાંત ખી એક સબળ કારણ એ મળ્યું હતું કે ચણુને મેં કુશાનવંશી નખીરા માની લીધેા હતેા, કેમકે ચણુનાં સિક્કાચિત્રને આધારે તે પ્રશ્નનું વર્તન પણ મધ્ય એશિયામાં સાબિત થશેલ છે: વળી રાજતર`ગિણિકાર જેવા પ્રખર અને પ્રમાણિક ઈતિહાસવિદે કુશાનવંશી પ્રજાને ( કાશ્મીરપતિ કનિષ્ક, હવિષ્ણુ અને આખીયે ચર્ચાને તાત્પ એ થયે। કે, (૧) જંખૂદ્દીપનું મધ્યબિંદુ જેને પ્રાચીન શાસ્ત્રકારે એ મેરૂ પર્યંતનું નામ આપ્યું છે તેનું સ્થાન મધ્ય એશિયામાં આવેલ એરલ સરાવર વાળા પ્રદેશમાં આવ્યું સંભવે છે. ૧૬ (૨) તે પ્રદેશમાં મ અને ખાખીરા જેવાં શહેરા આવી રહેલ છે. (૩) તે પ્રદેશને આ પ્રજાનું મૂળ ઉત્પત્તિ સ્થાન ગણાઈ શકાય તથા (૪) ત્યાંથી તેઓ સમય જતે પેાતાની આજી-નુષ્યનું વર્ણન કરતાં કરતાં ) Turushka i. e. વિકા મેળવી લેવા માટે જુદાં જુદાં ટાળાં અનીતે ચારે દિશામાં ફેલાઈ ગયેલ હાવાં જોઇએ. મારા આ નિર્ણય અચળજ રહેશે એમ હું કહેતા પણ નથી. પરંતુ આ દૃષ્ટિબિંદુ રજુ કરૂં છું તે એવી ઉમેદથી કે તેની વિરૂદ્ધમાં જતી દલીલા બહાર પાડવામાં આવે. એટલે જ્યાં સુધી તે પ્રમાણેનું વિરૂદ્ધ જતું મંતવ્ય સાબિત ન થાય ત્યાં સુધી મેં ખતાવેલ નિર્ણય હાલ તુરત આપણે સ્ત્રીકારીને કામ લીધે જઇ એ તે અનુચત નહીં ગણાય. Turkish nationalityના જણાવ્યા છે૧૮. એટલે કે કુશાનવંશી પ્રજાને મધ્ય એશિયાના તુર્કસ્તાનમાંની કાઈ પ્રજામાંથી ઉતરી આવ્યાનું મનાવ્યું છે. મતલબ કે એકજ પ્રદેશમાંથી બંને પ્રજા [ ચણવાળી અને કુશાનવંશની] ઉદ્ભવેલી હેાઇને તેમને એક તરીકે માની લીધી હતી.તેમાં વળી(૩) કુશાનવંશી બાદશાહ કનિષ્કની સાથેજ, ચણુની એક મૂર્તિ મથુરા પાસેના માટ નામે ગામમાંથી ૯ મળી આવી છે તેથી (૪) તથા નિષ્ક જે સંવત લાવ્યા છે તેનેજ આશ્રય ચહુવંશીએ લીધા છે૨૦ તેથી; આ પ્રમાણેના એ પ્રસંગેની સ્મૃતિ જ્યારે જોડવામાં આવી ત્યારે તે અનુમાનને વિશેષ પુષ્ટિ હૂણ અને કુશાન જ્યાં અન્ને માટે જુદા જુદાજ સમેાધન વપરાય છે ત્યાં તેમને એક હાવાનું માની લેવું તે બેહુદુજ (૧૫) જુએ હિં, હિં. પૃ. ૬૨૮ (૧૬) આ સ` હકીકત પુસ્તક ત્રીનમાં સપૂર્ણ પણે સમજાવી છે તેના અધિકાર માટે ત્યાં પૃ. ૧૩૨થી આગળનું વર્ણન જુઓ. (૧૭) વિચારમાં લેવા જેવી આવી એક એ હકીકત મારે કાને આવી છે. જેના ઉલ્લેખ આ પુસ્તકની પ્રાસ્તિમાં કર્યા છે. (૧૮) જીએ પુ. ૨ પૃ. ૪૦૩ (૧૯) આગળના પરિચ્છેદે નુ, (૨૦) આગળના પરિચ્છેદે જી.
SR No.032486
Book TitlePrachin Bharat Varsh Part 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1938
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy