SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ - = પ્રથમ પરિછેદ ] ને ઇતિહાસ પ્રારંભ થયેલ હોવાનું માની, તેને કલિયુગ સંવારનું પુસ્તકના વર્ણનને પ્રારંભ કરાયો છે તે ઇ. સ. પૂ. નામ પણ આપ્યું. આ પ્રમાણે વૈદિક પુસ્તકામાં ની ૯ મી સદીમાં તો તેમના બાવીસમાં તીર્થકર નેમિકાળગણનાના કાર્ય માટે યુધિષ્ઠિર સંવતનો ઉપયોગ નાથનો વારે ૫ ચાલતો હતો; તે બાદ એકાદ સદીએ વિશેષતઃ કરવામાં આવ્યા છે. આવી સ્થિતિને લીધે ત્રેવીસમા તીર્થંકર પાર્શ્વનાથનો વારો શરૂ થયો હતે. વૈદિક આમ્નાયને એમાં તો માર્ગ સરળ થઈ ગયો ત્યાંથી માંડીને તે ઠેઠ, તેમના છેલ્લા એટલે એવીસમાં જણાય છે. પણ જેને સંપ્રદાયના ગ્રંથમાં સ્થિતિ તીર્થકર શ્રી મહાવીરનું નિર્વાણ થયું ત્યાં સુધી જે જે અતિ વિષમ છે. ઐતિહાસિક ઘટનાઓ બનવા પામી છે તે સર્વને, જૈનધર્મનાં પુસ્તકોમાં રામાન્યત : કઈ સંવત ઉપર માં બતાવેલા તેમના નિયમ પ્રમાણે શ્રી પાર્શ્વનાથના વાપરવાની પૃથા અસ્તિત્વ ધરાવતી જોવામાં આવતી વારમાં તે બન બન્યા હોવાનું જણાવીને નોંધ નથી. બહુમાં બહુ તે જે કાંઈ સમયની નોંધ તેઓ લીધી છે. અને મહાવીરના નિર્વાણબાદ તેમનો સંવત બતાવે છે, તે એટલા પુરતી જ કે તેમના ફલાણું ચલાવવાનું યથાર્થ વિચાર્યું છે. જો કે આ પદ્ધતિ (મહાફલાણું તીર્થકરના વારામાં અમુક બનાવ બન્યો વીર સંવતના વપરાશની) પણ હજુ, ગ્રંથ વિશેષમાં હતો. આવા અનેક તીર્થકરના વારાનો સમય પણ વર્ણન કરતાં કરતાં વપરાતી હોય એમ સર્વથા જોવામાં કેટલીયે સંખ્યાના વર્ષનો હોય છે. જેથી આવા મોઘમ આવતી નથી; તેમ રાજનીતિના અંગે કે રાજવહીસમયમાં બનેલી હકીકતને, ભલે પછી તે તદન ઐતિ- વટના દફતરમાં, તવારીખ સાચવી રાખવાની હાસિક તવપૂર્ણ અને સત્ય હોય છતાં, વર્તમાનકાળના બાબતમાં પણ તે વપરાઈ હોય તો, તેનો પત્તો ઈતિહાસકારો તેને તે સ્થિતિમાં તેને સ્વીકાર કરી મેળવવાનું કેાઈ સાધન પ્રાપ્ત થયું નથી. છતાં તે લેવાને જરા આંચકા ખાય છે. તેટલા કારણથી સમયના જે કાઈ છૂટાછવાયા શિલાલેખ મળી આવે ઇતિહાસની દૃષ્ટિએ જેના ઈતિહાસના આલેખનની આ છે, તેમાં આ મહાવીર સંવતનો નિર્દેશ કાંઈક કાંઈક ખામી જ રહી ગઇ દેખાય છે. જે સમયથી આ થયેલ વાંચવામાં આવે છે, એટલે આપણને પ્રતીતિ (૪) વારે એટલે સમચ, વેળા; જેમ અત્યારે કેઈ આંકને વિદ્વાનોએ મૌર્ય સંવત્સર હોવાનું માન્યું છે. પણ સંસ્થાના કાર્યવાહક તરીકે તેના વિદ્યમાન પ્રમુખને, ફરીને તે વાસ્તવિક નથી તે આપણે તે તે પ્રસંગોનું વર્ણન કરતાં બીજે પ્રમુખ ન નિમાય ત્યાં સુધીના સમય માટે, તે જણાવીશું. (૨) મહારાજ પ્રિયદર્શિને કેતરાવેલ સહસ્રામને સંસ્થાના કાયમી પ્રમુખ ગણવામાં આવે છે; તેમ એક તીર્થ શિલાલેખ પણ, આ પ્રકારને જ લખી શકાય (કાંઈક ખ્યાલ કરના નિર્વાણકાળથી, તે પછીના અન્ય તીર્થકરને સમય ન માટે રૂ. ૨ માં તેનું વૃત્તાંત જુઓ વિશેષ અધિકાર સમ્રાટ આવી પહોંચે ત્યાં સુધીના કાળને પૂર્વના તીર્થકરને પ્રિયદર્શિનનું જીવન ચરિત્ર જે મારી તરફથી પ્રગટ થવાનું વારે” એવો શબ્દ વપરાય છે વળી વિશેષ માટે ટી, નં. છે તેમાં આપવામાં આવશે). (૩) શ્રી. ગૌરીશંકર હીરાચંદ ૬ જુઓ.) ઓઝાએ બહાર પાડેલ મથુરાના શિલાલેખમાં પૃ. ૨ ઉપર લખેલ ગામના લેખનું વર્ણન જુએ. જેમ ઉપરમાં શિલાલેખી (૫) જુઓ પુ. ૩ પૃ. ૧૩૭ તથા મથુરાનગરીના પરિ. પુરાવા છે તેમ સિક્કાથી પણ મહાવીર સંવત ચાલુ થયાનું શિષ્ટમાં શ્રીકૃષ્ણ અને શ્રી નેમિનાથ સંબંધી વિવેચન સાબિત કરી શકાય છે. (જુઓ પુ. ૨ પૃ. ૯૧ થી ૯૩ (૬) અથવા વધારે સ્પષ્ટપણે કહેવાની જરૂર લાગે સુધીનું વર્ણન તથા ટીકાઓ; ખાસ કરીને ટી. નં. ૭૦-૭૧), તે જણાવવાનું કે, મહાવીરને જ્ઞાનપ્રાપ્તિ થઈ અને ધર્મોપદેશ તેમણે શરૂ કર્યા ત્યા સુધીના સમયને “શ્રીપા. (૮) મહાવીર સંવત” એવા શબ્દ તેમાં સ્પષ્ટપણે નાથને વારે” એવી સંજ્ઞાથી ઓળખી શકાય. લખાયેલ નથી પણ સર્વ હકીકતને સબંધ મેળવતાં તે (૭) આવા શિલાલેખમાં બે ત્રણનાં નામો જણાવીશું પ્રમાણે હોવાનું નક્કી થાય છે. (જ્યારે ટી. નં. ૭ માં ૧) ચક્રવતી ખારવેલને હાથીગુફાના શિલાલેખ; જેમાંના નેધેલ નં. ૩ ની બાબતમાં વધારે સ્પષ્ટ છે. )
SR No.032486
Book TitlePrachin Bharat Varsh Part 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1938
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy