SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતવર્ષ ] ચિન્હની પ્રજાન્નત્તરી ૩૦ ભારહુત સ્તૂપના સ્થળે ખડે કરાયેલો છે. આ રાજા કાંઈ મહામ્ય કે મહત્વ દર્શાવાયું છે? ઉલટું જૈન પણ જૈનધર્મી હોવાનું તથા તેમાંનાં દયો પણ ધર્મમાં તેમના ચરમ તીર્થંકર શ્રી મહાવીરની જૈન ધર્મના પુસ્તકમાં વર્ણવાયેલા અમુક પ્રસંગેની ઓળખનું તે લંછન– ચિન્હ (Symbol) ગણમહત્ત્વતા દર્શાવવા કેતરાયેલાં હોવાનું કહેવાયું છે વામાં આવ્યું છે. જે હકીકત જગપ્રસિદ્ધ છે. તે પછી કયા ધર્મના તે સ્તંભો હોઈ શકે? (૧૧) નિશ્લિવ અને રૂમીન્ડીઆઇના સ્તંભલેખે (૯) સંચીનો સ્તૂપમાં જેમ ચંદ્રગુપ્ત દાન ઉપર પણ સિંહાકૃતિ છે, તેનો અર્થ શું છે? તે કર્યાનો લેખ છે, તેમ અંધ્રપતિ રાજા શાલિવાહનનું લેખમાં “બુદ્ધ” અને “જાત” શબ્દ વપરાયા છે નામ પણ છે. શું શાલિવાહન કે તેના વંશના કોઈ તેના અર્થ શું કરવામાં આવ્યા છે ને શું ગેર સમજુતિ રાજાએ કદાપી બૌદ્ધધર્મ અંગિકાર કર્યો હતો? ઉભી થઈ છે તથા તેના અર્થ ખરી રીતે શું તેમ તે ધર્મના કોઈ પ્રાચીન કે અર્વાચીન ગ્રંથમાંથી કરવાના છે ? શું બૌદ્ધ સાહિત્યમાં આ સ્થાનો હકીકત નીકળે છે ખરી ? નહીં જ. પણ વિશે કાંઈ જણાવાયું છે ? . ઉલટું જૈન સાહિત્યમાં તે સાફસાફ જણાવ્યું છે કે (૧૨) ધર્મચક્ર, ચેત્ય વિગેરેનાં ચિહો, પંજાબ, રાજા હાલ શાલિવાહને સૌરાષ્ટ્રમાં આવેલ શત્રુજ્ય કાશ્મિર આદિના મુલકમાં પણ છે. તે શું ત્યાં પર્વતની યાત્રા કરી હતી. અને આર્ય ખપૂટ નામે તથાગત ગયા હતા કે તેમના જીવન પ્રસંગમાં આચાર્યના નેતૃત્વનીચે તે તીર્થને લગતા જીણો- કેઈ બનાવ તે સ્થાન ઉપર થયો હોવાનું કયાંય દ્વારની અમુક ક્રિયા પણ કરાવી હતી. (જુઓ ચોથા (અર્વાચીન ગ્રંથની વાત કરવાની નથી. પ્રાચીન ભાગમાં તેના જીવન ચરિત્ર) આ પ્રમાણે શિલાલેખને ગ્રંથનોજ સવાલ અહીં છે) જણાવાયું છે ? સાહિત્ય ગ્રંથનું સમર્થન મળે છે, ત્યારે શું સાર (૧૩) સંચી પ્રદેશમાંના કેટલાક સ્તૂપમાં, પત્થઉપર આવવું રહે તે સ્વયં વિચાર કરી લેશે. રના અનેક કરંડક નજરે પડ્યા છે. અને તેમાંના (૧૦) જે સ્તંભ લેખે વર્તમાનકાળે મૌજુદ છે લગભગ દરેક ઉપર, અક્ષરે કોતરાયેલા દશ્યમાન તેમાંના મોટા ભાગ ઉપર ટોચે સિંહાકૃતિ અલંકત થાય છે. તે ઉપરથી સમજાય છે કે તે કોઈ મહામાકરેલી છે. (એકાદ બે ઉપર તેવી આકૃતિ નથી. પણ ઓની વિભુતિઓ-રક્ષાઓ છે. તે અક્ષરેને ઉકેલ બહુધા તે સિંહાકૃતિ કોઈને કોઈ કારણે તે ઉપરથી કરતાં, બૌદ્ધાચાર્યો હોવાનું સાબિત કરવા માટે કાંતે ઉતારી લેવામાં આવી હોય કે કાંતે કુદરતી વિદ્વાનોને પ્રયાસ કરવામાં અનેક મુશ્કેલીઓ વેઠવી આફતોએ તેને દૂર કરી નાખી હોય એમ માલૂમ પડે છે. તેનું કારણ શું ? જે બૌદ્ધાચાર્યોનાં જ તે પડતું દેખાય છે). શું બૌદ્ધ સાહિત્યમાં આ વિશે નામો હોય તે આવી સ્થિતિ થાય ખરી? કયાંય ઉલ્લેખ છે ખરે? કે બૌદ્ધધર્મમાં સિંહનું (૧૪) જેવી રચના ભારત અને સંચી સ્તૂપની વિશારદને મત ટાંકી બતાવ્યો છે. (૪) છતાંય કદાચ તેવી આકૃતિ જ હોય તો એમાં કારણ શું હોઈ શકે તે માટે જુઓ પ્રિયદર્શિનનું ચરિત્ર. (૫) આ સ્તંભ લેખના મથાળે સિંહાકૃતિ શા માટે મૂકવામાં આવી છે તેના કારણ માટે થોડુંક વિવેચન પ્રિયદર્શિનના વૃત્તાતે કરવામાં આવશે. જ્યારે વિસ્તાર પૂર્વક હકીકત, અમારા તરફથી બહાર પડનાર મહાવીર ચરિત્ર નામના ગ્રંથમાંથી જુઓ. (૬) તેના અર્થ માટે જુઓ અમારા તરફથી બહાર પડનાર, સમ્રાટ પ્રિયદર્શિનનું જીવન ચરિત્ર, (૭) તે નામોના અર્થ ઉકેલ માટે સમ્રાટ પ્રિયદર્શિનનું તથા શ્રી મહાવીરનું જીવન ચરિત્ર નામે અમારાં બને પુસ્તકે (આ પુસ્તકો તૈયાર થતાં જાય છે. ધીમે ધીમે પ્રસિદ્ધિને પામશે) જુએ. -
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy