SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ મહાન ઉપદેશક શ્રી મહાવીરને રૂબરૂમાં મળ્યાજ નથી.૪૧ આ પ્રમાણેના ભાવા વાળા અધિકાર બૌધ ગ્રંથામાં આલેખેલ મળે છે. વળી આ સર્વ સંમત ૧ ર ૪ บ પેાતાનું નામ પિતાનુ માતાનું જન્મસ્થાન ગોત્ર(પિતાનું) માતાનું(ગોત્ર) ,, કુદરતની '' ગીતમયુદ્ધ સિધ્ધાથ શુદ્ધોદન યશાધરા ૪ કપિલવસ્તુ * પ ૫% ગૌતમ૪૭ (૪) શામાટે મળ્યા નથી તે માટે કારણ શકાય તેમ છે, કેટલીક ચર્ચા નીચેની ટી. નં. ૬૦ માં કરી છે. વળી વિશેષ માટે આગળ પૃ. ૧૫ ઉપર પ્રેક્ષ ૨. નું વÎન તથા તેનાં ટીપણાની હકીકત જુએ. (૪૨) ગૌતમ બુદ્ધને લગતી હકીકતા ઉપરમાં કેટલીક ચર્ચા ગઇ છે, જ્યારે ઠંડીની ચર્ચા કરવાની જરૂર પણ રહેતી નથી અને જેની જર જેવું છે તે ટીપમાં બતાવી છે. (૩) તેમને લગતી બાબતા જે ચવાની હરો તે આ પિŔહેઠે, હવે પછી લખારો. કેટલીક પુરક પડેલામાં આવી ગઇ છે. તેને અહીં ઉતારવામાં વાંધો નથી. થી નીચેના રીંપણમાં પણ જણાવી છે (૪૪) અર્વાચીન ગ્રંથેામાં, માયાદેવીનું નામ જણાવાયુ' છે, પણ તે માટેના આધાર જણાવાતા નથી. સબવ છે કે, ખારડુ રૂપબાળી જગ્યાએ માયાદેવીના સ્વપ્નનું એક ચિત્ર છે. અને આ સ્વપને બૌ ધમના સંખવામાં આવે છે તે ઉપરથી વિદ્વાનોને અનુમાન કરી માન્યું કેમ કે, તે સ્વપ્નવાળા માયાદેવી તે પેતેિજ ગૌતમ બુદ્ધની માતા હશે. આ પ્રમાણેજ બન્યુ હાય તા તે મજબૂત પુરાવો કહી ન શકાય. કેમકે, જે ભારપુત રૂપના પુરાવા તેઓ ર્યું છે તે ભારદ્ભુત સ્તૂપજ બૌધ ધમના ઠરાવાતા ન હોય તા ? [ પ્રાચીન હકીકત આપણને, જૈન ધર્મના પ્રચારક શ્રી મહા વીરની હકીકત સાથે સરખાવવાને સુગમ પડે તે સ` હેતુથી, કાઠા રૂપે નીચે પ્રમાણે રા કરીશું. મહાવીર ૪૭ વમાન પ સિદ્ધા ત્રિશલા ક્ષત્રિય કુડપામ પર મતલબ ૐ માયાદેવી તે ગાતમબુની માતા છે, એમ વર્તમાન બૌદ્ધ સાહિત્યમાંથીજ હકીકત પ્રાપ્ત થાય છે, નહીં કે પ્રાચીન સાહિત્યમાંથીઃ અને તેવીજ રીતે, વર્તમાન દરેક સાહિત્ય કથામાં તે પ્રમાણે બની રહે છે. (૪૫) કપિલવસ્તુ હોવાનું બરાબર સમય છે, પણ યસ વસિષ્ઠ ૫૩ અરોકના રૂમીન્ડીઆઇ અને નિશ્ચિય સ્તંભા જે સ્થાને પ્રભા છે તે સ્થાને તેમનાં જન્મ સ્થાન તરીકે વર્તમાનકાળે આળખાવાયાં કરે છે તે ખરાખર લાગતું નથી ( તે માટે, ટી, ન, ૪૪ માં ટાંકેલ કારણ સુ, વિરોધ અધિકાર, સમ્રાટ પ્રિયદર્શનના નૃત્તાંત લખીશું. ) (૪૬) સભા છે ૐ, કશ્યપજ ગોત્ર દ્વા ુ એકએ પણ જ્યારે ‘ગાતમબુ' એવા નામથી પ્રસિદ્દ છે એટલે ♦ કચગાત્ર ’ માટે કાંઇક શંકા ઉભી થાય છે. ( જીએ ટીપણુ ૩૨ તથા ૪૭, ) (૭) માતાનુંગાત્ર ગામ હાય તા પણ સદાય - કુમાર સાથે તે ગાત્ર કેમ જોડવામાં આવે તે સમજી રાકાતુ નથી. કેમકે પુરૂષ હમેશાં પોતાના પિતાના માત્રથીજ ઓળખાય છે અને તેજ રાત્ર પાવાના નામ સાથે એક છે, પ્રાચીન સમયે એક રીવાજ હતા ખરા કે રાજકુમારો પોતાની માતાના ગોત્રના નામથી ઓળખાતા. પણ તે કચારે બનતુ કે, રાજાને અનેક રાણી અને અનેક પુત્રા હોય ત્યારે પણ આઠલ તા સુવિદિત છે કે, બોન શબ્દને ઘણી રાણીનો પણ નર્કાતી તેમ અનેક મારી પણ નડતા. એટલે માતાનું ગાત્ર પેાતાની સાથે જોડવાને કાંઇ કારણજ રહેતું નથી. એવી પણ દલીલ કરવામાં આવે કે શુષ્પાદનને પુત્રો તા થયા હશે પણ તે કોઇ હૈયાત નહેતા માટે, સિહાય કુમારને આળખવા માટે તેમની માતાનુ ગાત્ર એડવામાં આવ્યું હતુ' તા જવાબ એમ આપી શકાય કે, એક તા આ લીગજ ગલત છે, કેમકે ઇતિહાસમાં પ્રથમ તા તેવી રાઇ નાં નથી છતાં એક બાગી માની હતો કે
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy