SearchBrowseAboutContactDonate
Page Preview
Page 425
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૨ પ્રિયદર્શિનની [ ચતુર્થ તે, ૨૮ બિહારમાં આવેલા સમેતશિખરના નાનાકદના (M. R. E) ખડકલ ૩૧ ઉભા પહાડ ઉપર મેક્ષ-નિર્વાણ-પદને પામ્યા છે. કરાવ્યા છે, અને તે ઉપર પિતાનું “ હાથી” બાકીના ચારમાંથી, પ્રથમ ઋષભદેવ અષ્ટાપદ ચિહ્ન કોતરાવ્યું નથી. આ સર્વ હેતુને માત્ર પર્વત ઉપર, એક નેમીનાથ તે ગિરનાર પર્વત એકજ અપવાદરૂ૫ ખડકલેખ (M. R. E.) છે. ઉપર, એક વાસુપૂજ્ય તે ચંપાનગરી પાસેના તે ખડખલેખ પિતાના જન્મ સ્થાન વિરાટ પર્વત ઉપર ૨૯ અને એક મહાવીર પાવાપુરી નગરમાં નિશાની તરીકે ઉભો કર્યો છે અને તે નગરીમાં. એટલે આ પાંચ સ્થાને મહારાજા પ્રિય- હેતુને અર્થ સૂચક કરવા માટે–અન્ય સ્થળો તે મૃત્યુ દશિર્નને બીજા કોઈ પણ સમાધિ સ્થાને કરતાં સ્થાન છે જ્યારે આ જન્મસ્થાન છે એમ સૂચવવાવિશેષ મહત્વવાળાં દેખાય, તેમાં આશ્ચર્ય જેવું પિતે જ્યારે માતાના ગર્ભમાં આવ્યા ત્યારે માતાએ નથીજઃ બીજુ એમ પણ આપણે જોઈ ગયા જે સફેદ હાથી સ્વર્ગમાંથી ઉતરીને ઉદરમાં છીએ કે તેમનું પિતાનું સાંકેતિક ચિહ્ન, હાથી પ્રવેશ કરતે જે હતો તેનું દરય ત્યાં હતું. એટલે આ પાંચ સ્થાને ઉપર પતે મેટા આગળ તેમણે કોતરાવ્યું છે. આથી ખડકલેખો ઉભા કરાવ્યા અને તેમાં હાથી કરીને અન્ય મૃત્યુસ્થાને કરતાં તે ચીતરાવ્યો (જુઓ R. E.) (પિતાની કૃતિ છે. જન્મસ્થાન તરીકે નિરાળું જ પરખાઈ આવે, એમ જણાવવા કરતાં, તે સ્થળ પ્રત્યે પોતાનો તેવો હેતુ તેણે રાખ્યો હશે એમ સમજવું ભકિતભાવ જણાવવાને ઉચ્ચતર હેતુ હશે એમ રહે છે. સમજાય છે. જ્યારે અન્ય સમાધિ સ્થાને, જે વાચકોને વિશેષ માહિતી મળે તે હેતુથી -પિતાના મૌર્યવંશી સમ્રાટે કે રાજકુટુંબના અન્ય પ્રત્યેક R. E. અને M. R. B. નાં સ્થળની પ્રતિષ્ઠિત રાજકુમારોનાં મૃત્યુ સ્થાને છે, ૩૦ ત્યાં નામાવલી લખીએ – २८ अद्यापदे श्री आदिजिनवर । नेम रेवागिरि वरु ॥ वासुपूज्य चंपानयर सिद्धा । श्री वीर पावापुरी वरु ॥१॥ समेत शिखरे वीस जिनवर । मोक्ष पहोत्या मुनिकरु ॥ चोवीश जिनवर नित्य वंदु । सकल संघ सुइकरु ॥२॥ (૨૯) જુઓ પૃ. ૩૬૪ માં રૂપનાથની હકીકત તથા ટી. ૩૫. (૩૦) જૈન ધર્મનાં ગ્રંમાં, સંપ્રતિએ જૈન મંદિર, પ્રતિમાઓ તથા જીર્ણોદ્ધાર કરાવ્યાની સંખ્યા જણાવી છે, પણ શિલાલેખ ઉભા કરાવ્યાનું લખાણ નથી મળી આવતું, તેનું કારણ અહીં જ રહેલું છે. કારણ કે અન્ય પુરૂષનાં મૃત્યુસ્થાનો તે કાંઈ “યાત્રા” સ્થાન નજ કહેવાય, (૩૧) શાહબાઝગ્રહી અને મશેરાના ખડક લેખે R. . છે તેનાં કારણુ માટે જુઓ પૃ. ૩૬૫-૬૬૦ (૩૨) અહીને ખડકલેખ, રૂપનાથની પેઠે ખંડિત થયેલ છે. એટલે કેટલાક ભાગ એવા પણ હોય એમ માની શકાય છે. જેથી, ખડકલેખે ઉભા કરવાનાં કારણ તેમજ અન્ય સબંધી જનનાં મત્યુસ્થાનો વિગેરેને વિચાર કરતાં, તેમજ ભારહત સ્તૂપ જેમાં કેટલાક ભાગ સમ્રાટ પ્રિયદર્શિને ઉભો કરાવ્યા છે, તેમાંનાં દશ્ય વિગેરેને મેળ મેળવતાં આ કલ્પના ઉભી થઈ છે. કુણાલ અંધ બન્યા પછી તેનું નિવાસ સ્થાન અવંતિજ હતું તથા વિરાટનગરવાળા પ્રદેશ પણ સમૃદ્ધ દેશ હાઈને ત્યાંના વેપારિઓ અવંતિ સાથે સંબંધ ધરાવતા હતા. એટલે જેમ કુણાલની માતા વિદિશા નગરીની પુત્રી હતી, તેમ કુણાલની પત્નિ પણ પાસેનાજ પ્રદેશની પુત્રી હોય એમ બનવા લાગ્યા છે. સંશોધનમાં આવી અનેક કલ્પના કરવી જ રહે છે. (૩૩) આ પાંચ સ્થળમાં ત્રણ સ્થાને તે હાલ
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy