SearchBrowseAboutContactDonate
Page Preview
Page 426
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ ] અનેક કૃતિઓ ૩૬૩ સ્થળ એક લેખ ઉભા કરવાને હેતુ તથાવિશેષ સમજૂતિ (૧) કાસી ખડકલેખ આદિશ્વર તીર્થકરનું મેક્ષસ્થાન અષ્ટાપદ છે, (હાથી કતરેલ છે ) તે પર્વતની તળેટી સૂચવવા. પ્રાચીન સમયને અષ્ટાપદ પર્વત તે દવાઓ નષ્ટ કર્યો છે. પણ મહારાજા પ્રિયદર્શિનના સમયે તે, પર્વતની તળેટીના સંસ્મરણ તરીકે આ સ્થાન લેખાતું હતું. (૨) જુનાગઢ-ગિરનારજી ( ખડકલેખ) બાવીસમા તીર્થંકર નેમિનાથનું મેક્ષસ્થાન : ( શ્વેત હાથીને ૩૪ ઉલ્લેખ કરી બે પંક્તિ ગિરનારની તળેટી, સમય પ્રમાણે હઠતી હઠતી પણ કોતરાવી છે.) હાલની જગ્યાએ ગઈ છેઃ નહીં તે પ્રિયદર્શિનના સમયે તો આ ખડકલેખના સ્થાને હતી. તેના પુરાવા તરીકે સુદર્શન તળાવની પ્રશસ્તિ જુઓ, તેમાં લખ્યું છે કે પર્વતની તળેટીમાં આ તળાવ બનાવરાવ્યું છે. (૩) ઘેલી-જાગુડા (ખડકલેખ) વીસ તીર્થકરોનું મેક્ષસ્થાન : (સમેતશિખર (જુની તળેટી ઘોલી–જાગુડા પાસે હતી. પણ પર્વત); જેમ ગિરનારજીની તળેટી હડી ગઈ છે, ત્યાંથી પર્વતના માર્ગે માર્ગે જરા આગળ જતાં, તેમ આ પર્વતનું પણ થયું છે. હાલ તે બંગાજે ભૂવનેશ્વરીનું સ્થાન આવે છે અને જ્યાં ળમાં છે. પણ તે સમયે, તે પર્વતની હારમાળ ચકવતિ ખારવેલની હાથીગફ આવે છે જેના શિખરે હાલ બધાં ક્યાં પડી ગયાં છે. તે તેના મૂખધારે “ હાથી ” કોતરાવ્યો છે તે શિખરને સાંધી નાંખી એક જ પર્વત તરીકે ત્યાં સમયે તે સ્થાને તળેટી હતી.) ઉભો રહ્યો હતોઅને તેની તળેટી એરિસા બિહાર પ્રાંતમાં હતી. હાથીગુંફા તથા તેની અંદર લેખ તે મહાસજા ખારવેલની કૃતિઓ છે; વળી જન તથા આજીવિક પંથી બને ચોવીસ તીર્થંકરના જ અનુયાયી ગણાય છે. તેમના સાધુઓને મન આ સમેતશિખર અતિ પ્રભાવવાળું તીર્થ હતું, જેથી તેમના ઉતારા–નિવાસસ્થાન અર્થે મહારાજા ખારવેલે તે ગુફાજ કતરાવી હતી–૫ણ સમ્રાટ પ્રિયદશિને તે પણું હાથી મળી આવે છે. બાકીના બે સંબંધી મારું કથન છે તે સ્થાનમાં જણાવ્યું છે તે વાંચે; અને તે પ્રમાણે જે પુરાવા મળી આવે છે, R. B. ઉભાં કરવાનાં સ્થાન અને હેતુ વિશેષ માટે, જે અનુમાન મેં રજી કયાં છે તે અનુમાને, નિશય નિર્ણયરૂપે ફેરવાઇ જશે: તે વસ્તુ પુરવાર થાય ત્યારે ખરી, પણ હાલ તે જે વસ્તુસ્થિતિ તથા અન્ય પુરાવા મળે છે તે ઉ૫રથીજ આપણે તે નિર્ણય ઉપર આવવું રહે છે. (૩૪) ગિરનારના R. B. માં હાથી કતરેલ છે. એમ ગુરુવ સો. ના અશોક ચરિત્રે પૂ. ૨૨૮ અને
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy