________________
૦
૦
Gી
(૧ લો ગુણ)
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦ ૦
૦
૦
૦
૦
૦
૦
૦
ન્યાય-નીતિ નવિ ઇડીએ રે...
न्यायसम्पन्नविभवः
(ન્યાય-સમ્પન્ન વૈભવ) આરાધકનું અંતિમ ધ્યેય મોક્ષ છે. તે ન મળે ત્યાં સુધી સંસાર નિશ્ચિત છે.
સંસારમાં સંયમી બનીને જીવાય તે સર્વોત્તમ છે. એક પણ પૈસા વગર સમગ્ર જિંદગી વિતાવી શકાય છે, આ સત્યનો સાક્ષાત્કાર છે જેન શ્રમણનું જીવન. *
પણ જે આત્માઓ આવું સર્વોત્તમ સંયમ-જીવન જીવી શકે તેમ નથી, તેવા સંસારી આત્માઓને સંસારમાં જીવવા માટે સંપત્તિ એ અનિવાર્ય સાધન છે. .
તો આ સાધન શી રીતે મેળવવું ? સંસારી માટે વૈભવ જરુરી છે તો તે વૈભવ પણ કેવો હોવો જોઇએ ? સાધન રૂપ સંપત્તિ સાધન મટીને જો સાધ્ય બની જાય તો કેવો અનર્થ મચી | જાય ? [ આ બધા સવાલોનું સમાધાન તમને મળશે...આ ગુણના | વાચન-મનનથી..
માર્ગાનુસારી આત્માનો પહેલો ગુણ છે. ન્યાસ સમ્પન્ન વૈભવ.
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦ ૦
૦
૦
૦
૦
૦
૦
૦