SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ ૭ ૭ ૭ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૨૧મો ગુણ ગુણપક્ષપાત ना गुणी गुणिनं वेति, गुणी गुणिषु मत्सरी गुणी च गुणरागी च विरलः सरलो जनः " છ ગુણનો પક્ષપાત હૃદયને નિર્મળ બનાવે છે. એકજ ૦ ગુણમાં અનેક ગુણોને ખેંચી લાવવાની બેઠી તાકાત પડી છે. ૦|ગુણનો પક્ષપાત ગુણવાનો પ્રત્યે અનુરાગ જન્માવે છે. O ગુણવાન બનો, ગુણાનુવાદી બનો, અંતે ગુણાનુરાગી બનો, એ આ ગુણની પ્રેરણા છે. ૭ ધનલંપટ માણસ જ્યાં પણ જાય ત્યાં ધનનો સંગ્રહ જ d ક૨વાનું, જ્યારે ગુણલંપટ આત્મા પોતાના પરિચયમાં આવનારા ૦|જીવોમાંથી ગુણસંગ્રહ જ કરવાનું... O વધુ શું કહીએ... આ ગુણપક્ષપાતનું વિવેચન વાંચી આપણી દિશા ૦ બદલીએ... કરવા જેવા ગુણાનુવાદ રોકવા જેવા અવર્ણવાદ અને પામવા જેવા છે આશીર્વાદ ૭ ૦ ૦ ૩૪૩ ૭ ૭ ૦ e હ . ૦ . ૧ d ૭ O . ૦ ૨ હ
SR No.032477
Book TitleMarge Chalo Mnzil Pamo
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy