________________
(
૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ |
૦
૦.
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
(૧૯ મો ગણ) છે यथावदतिथौ साधौ, दीन च प्रतिपत्तिकृत
અતિથિ દેવો ભવ.
(અતિથિ-સત્કાર) આર્યાવર્તમાં અતિથિને દેવ-તુલ્ય ગણીને તેનો સત્કારસન્માન કરવાનો વિરલ શિષ્ટાચાર છે. આ શિષ્ટાચાર અત્યંત ઉપાદેય છે.
અતિથિ ત્રણ પ્રકારના મુનિ, સાધુ અને દીન (યાચક)
સર્વોત્તમ આદરપાત્ર મુનિરુપ અતિથિ છે. એથી એમને | | પરમ સુપાત્ર' ગણવામાં આવે છે. એમની ભક્તિ પ્રબળ પુણ્ય-|
બંધનું કારણ છે. | સાધુ એટલે સાધર્મિક, સજ્જન અને સંન્યાસી વગેરે...તેમનો પણ યથાયોગ્ય સત્કાર-આદર કરવો જોઇએ. | દીન, યાચકો પ્રત્યે પણ કરુણાબુદ્ધિથી તેમને અન્ન-|
જલ-ધન વગેરેનું દાન કરવું એ કર્તવ્ય રૂપ છે. ૦) ઇતિહાસના સુન્દર દૃષ્ટાંતો અને પ્રસંગોની પમરાટ Jપ્રસરાવીને “અતિથિ-સત્કાર” નામક માર્ગાનુસારિતાના ઓગણી
શમા ગુણનું વિવરણ વાંચો... વિચારો અને તેનો યથાયોગ્ય જીવનમાં અમલ કરો.
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૩૧૦