________________
- ૦ ૦ પિલ્લી)
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
(ર) ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦
છે (૮ મો ગુણ) . oSતુલસી સંગત સંતકી, કટે કોટિ અપરાધી
कृतसङ्गः सदाचारैः
| (સત્સંગ) અસંગ બની જવું, શાશ્વતકાળ માટે...આ આપણા જીવનો વાસ્તવિક સ્વભાવ છે.
પણ કર્મરૂપી પુદગલોનો સંગ કરીને આપણા જીવે ભારે ભૂલ Iકરી છે. હવે આ કર્મસંગના કારણે આપણા આત્માના વિકતા બનેલા રુપરંગને પુનઃ મૂળ-રંગમાં લાવવા અતિ જરૂરિયાતવાળો ગુણ છે : સત્સંગ. સંસારના સંગથી મુક્ત થવા માટેનો ઉપાય છેઃ સત્સંગ. જીવનમાં સદગુણોનું પ્રવેશદ્વાર છે : સત્સંગ. સંતાનોને પણ ધર્મસન્મુખ કરવાનો માર્ગ છે : સત્સંગ. દારુના વ્યસનીઓને પણ દેવ બનાવે છે : સત્સંગ. શુભ સંસ્કારોને જાગૃત કરવા જરૂરી છે : સત્સંગ. વંકચૂલ જેવા ચોરોનો પણ ઉદ્ધાર કરનારો છેઃ સત્સંગ.. કુસંગનો ત્યાગ...જેની પૂર્વશરત છે...એવો છેઃ સત્સંગ. ચડકૌશિક નાગ જેવાને દેવાત્મા બનાવે છે પ્રભુ વીરનો: સત્સંગ.
ઇન્દ્રભૂતિ જેવા અભિમાનીને પ્રથમ ગણધર’ અને ‘પરમ વિન| યમૂર્તિ બનાવનાર છે મહાવીરનો : સત્સંગ.
સત્સંગનું આવું મહિમા-ગાન કરનાર આ ગુણના વિવેચન અવશ્ય | વાંચો અને તેનું મનન કરો.
માર્ગાનુસારી આત્માનો આઠમો ગુણ છે : 0 સત્સંગ.
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
જ) ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦
)