SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ચક્ષુદર્શન હોય છે. એ મતાનુસારે ચક્ષુદર્શનમાર્ગણામાં ચઉરિન્દ્રિયાદિને પહેલા બે ઉદયસ્થાન ઘટતા નથી. એટલે ચક્ષુદર્શનમાર્ગણામાં.. ચઉરિન્દ્રિયને ૨૮/૨૯/૩૦/૩૧ (કુલ-૪) ઉદયસ્થાન હોય છે. સાવતિ૦પંચને ૨૮/૨૯/૩૦/૩૧ (કુલ-૪) ઉદયસ્થાન હોય છે. વૈવેતિ૦પંચે)ને ૨૫/૨/૨૮/૨૯/૩૦ (કુલ-૫) ઉદયસ્થાન હોય છે. સામનુષ્યને ૨૮/ર૯/૩૦ (કુલ-૩) ઉદયસ્થાન હોય છે. વૈ૦મ0-આમને ૨૫/૨૭/૨૮/૨૯/૩૦ (કુલ-૫) ઉદયસ્થાન હોય છે. દેવને ૨૭/૨૮/૨૯/૩૦ (કુલ-૪) ઉદયસ્થાન હોય છે. નારકને ૨૭/૨૮/૨૯ (કુલ-૩) ઉદયસ્થાન હોય છે. એટલે પંચસંગ્રહના મતે ચક્ષુદર્શનમાર્ગણામાં ૨૫/૨/૨૮/૨૯) ૩૦/૩૧ (કુલ-૬) ઉદયસ્થાન હોય છે. : ચક્ષુદર્શનમાર્ગણામાં ઉસ્થાન-ઉભાંગા : ઉસ્થાન ચ૦ | સાવતિ વૈ૦ | સામ0 | વૈ૦ | આ૦ દેવ | નારક કુલ મ0 | મ0 | ૨૫ ૨૭ کامیابه ૨૬ ૨૮ | ૫૭૬) ૧૬ ૫૭૬ ૧ ૧૧૯૮ ૨૯ ] ૪] ૧૧૫૨ ૧૬ ૫૭૬ T ૧૬ ૧૭૭૬ ૮] ૧૧૫૨ ૨૯૦૪ ૧૧૫૬ ૩૦|- ૬] ૧૭૨૮ ૩૧ | ૪ ૧૧૫ર કુલ+] ૧૬ +૪૬૦૮૫૬ +૨૩૦૪+૩પ + +૪૮\ +૩ =૭૦૭૭) (૨) કર્મગ્રંથકાર ભગવંતોના મતે લબ્ધિ-પર્યાપ્ત ચઉરિન્દ્રિયાદિને સ્વયોગ્ય સર્વપર્યાપ્તિ પૂર્ણ થયા પછી ચક્ષુદર્શન હોય છે. એ મતાનુસારે ચઉરિન્દ્રિયાદિને પર્યાપ્તાવસ્થાના જ ઉદયસ્થાનો ઘટે છે. એટલે ચક્ષુદર્શનમાર્ગણામાં.. (૬૯) Mવરિતિનિસુવંસદુનાગ (કર્મગ્રંથ-૪ ગાથા નં. ૬) ૩૩૫
SR No.032411
Book TitleSaptatika Part 02 Shashtam Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherUmra Jain S M P Sangh
Publication Year2007
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy