SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ઉસ્થાન હોય છે. બાકીના ૮/૯/૨૦/૨૪ (કુલ-૪) ઉસ્થાન ઘટતા નથી. કારણ કે ૮૯/૨૦નું ઉદયસ્થાન કેવલીને જ હોય છે અને કેવલી ભગવંત અવેદી છે. તથા ર૪ ઉદયસ્થાન એકેને જ હોય છે અને એકે, નપુંસકવેદી જ હોય છે. પુત્રવેદમાર્ગણામાં ઉસ્થાન-ઉભાંગા ઃ ઉઠસ્થાન સાવતિ |વૈતુતિ | સામ૦ વૈ૦૧૦ આ૦૧૦ દેવ | કુલા ૨૧ ૧| ૨૫ ૫૭૬ [૧] ૨૫ ૧૬ ૧૧૫ ૨૫૨ ૮] ૨૬૩ ૨૮૮ ૨૮૮ ૨૭૨૮- ૫૭૬ ૧૬ ૫૭૬ ૨૯+] ૧૧૫ર ૧૬| પ૭૬ ૯ | ૩૦ ૧૭૨૮ ૮ ૧૧૫૨ ૩૧ , ૧૧૫ર કુલ૪૯૦૪ | +૫૬ |+૨૬૦૦ +૩૫ | ૨) ૧૬ | ૧૭૭૧ ૮ ૨૮૯૮ ૧૧૫૨ ૭ | +૬૪=૭૬૬૬| એકે૦, વિકલ૦, લબ્ધિ-અપ૦ અને નારકને પુત્રવેદ હોતો નથી. તેથી પુત્રવેદમાર્ગણામાં એકે૦ના-૪૨, વિકલ૦ના-૬૬, લબ્ધિઅપ૦તિના-૨, લબ્ધિ-અ૫૦૦ના-૨, નારકના-૫ અને કેવલીના-૮ (કુલ-૧૨૫) ભાંગા ઘટતા નથી. સ્ત્રીવેદમાર્ગણા - પુત્રવેદની જેમ સ્ત્રીવેદમાર્ગણામાં ૨૧/૦૫/૨૬/૨૭/૨૮/૨૯/૩૦/ ૩૧ (કુલ-૮) ઉદયસ્થાન હોય છે અને પુત્રવેદના ૭૬૬૬ ભાંગામાંથી આહારકમનુષ્યના-૭ ભાંગા બાદ કરવાથી ૭૬૫૯ ઉદયભાંગા સ્ત્રીવેદ માર્ગણામાં ઘટે છે. સર્વવિરતિધર સાધ્વીજીભગવંતને ૧૪ પૂર્વના અભ્યાસનો અને આહારકલબ્ધિનો નિષેધ હોવાથી, સ્ત્રીવેદી આહારકશરીર બનાવી શકે
SR No.032411
Book TitleSaptatika Part 02 Shashtam Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherUmra Jain S M P Sangh
Publication Year2007
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy