SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ આહારકશરીરના પ્રારંભકાલથી શરીરપર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી આહારકમિશ્રયોગ હોય છે. શરીરપર્યાપ્તિ પૂર્ણ થયા પછી આહારકકાયયોગ હોય છે. એટલે આહારકમિશ્રયોગમાર્ગણામાં આહારકશરીરી પ્રમત્તસંયમીને ૨૫નું જ ઉદયસ્થાન હોય છે. અને ૨પના ઉદયનો-૧ ભાંગો જ ઘટે છે આહારકકાયયોગમાર્ગણામાં આહારકશરીરીને ૨૭/૨૮/૨૯/૩૦ (કુલ-૪) ઉસ્થાન હોય છે અને ૨૭/૨૮/૨૯/૩૦ના ઉદયના ક્રમશઃ ૧ + ૨ + ૨ + ૧ = ૬ ઉદયભાંગા ઘટે છે. કર્મગ્રંથના મતે આહારકશરીર સંબંધી સર્વ પર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી આહારકમિશ્રયોગ હોય છે. અને સર્વ પર્યાપ્તિ પૂર્ણ થયા પછી આહારકકાયયોગ હોય છે. એટલે આહારકમિશ્રયોગમાર્ગણામાં ૨૫/૨૭૨૮/૨૯/૩૦ (કુલ-૫) ઉદયસ્થાન હોય છે તેના ક્રમશઃ ૧ + ૧ + ૨ + ૨ + ૧ = ૭ ભાંગા થાય છે. આહારકકાયયોગમાર્ગણામાં ૨૯૩૦ (કુલ-૨) ઉદયસ્થાન હોય છે. ઉદ્યોત વિના ૨૯ના ઉદયનો ૧ ભાગો થાય છે. ૩૦ના ઉદયનો ૧ ભાગો થાય છે. કુલ - ૨ ભાંગા થાય છે. પુરુષવેદમાર્ગણા - એકેડને, વિકલેઇને, લબ્ધિ-અપર્યાપ્તાને અને નારકને નપુંસકવેદ જ હોય છે. પુત્રવેદ કે સ્ત્રીવેદ હોતો નથી. તેથી પુત્રવેદમાર્ગણામાં.. સંજ્ઞીતિર્યંચને ૨૧/૦૬/૨૮/૨૯/૩૦/૩૧ (કુલ-૬) ઉ0સ્થાન હોય છે. સામનુષ્યને ૨૧/૦૬/૨૮/૨૯/૩૦ (કુલ-૫) ઉસ્થાન હોય છે. વૈતિ-વૈ૦મીને ૨૫/૨/૨૮/૨૯/૩૦ (કુલ-૫) ઉસ્થાન હોય છે. આહારકમનુષ્યને ૨૫/૨/૨૮/૨૯/૩૦ (કુલ-૫) ઉસ્થાન હોય છે. દેવને ૨૧/૦૫/૨૭/૨૮/૨૯/૩૦ (કુલ-૬) ઉચ્ચસ્થાન હોય છે. એટલે પુત્રવેદમાર્ગણામાં ૨૧/૦૫/૨૬/૨૭૨૮/૨૯/૩૦/૩૧ (કુલ-૮) ૩૨૫
SR No.032411
Book TitleSaptatika Part 02 Shashtam Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherUmra Jain S M P Sangh
Publication Year2007
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy